શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 3 જૂન 2017 (14:47 IST)

CBSE : 10મા ઘોરણનું પરિણામ, ઈલાહબાદ 98.23 ટકાથી ત્રીજા સ્થાન પર

લખનૌ ઈંટર પછી પ્રદેશના કેંદ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ સીબીએસઈની કક્ષા દસમાના વિદ્યાર્થીઓના પરિણામ આજે જાહેર થઈ ગયું છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષ બોર્ડ  10મા ઘોરણનો પરિણામ આજે જાહેર કીધું છે. માડરેશન પાલિસીના કારણે સીબીએસઈના પરિણામમાં મોડું થયું હતું. આજે બપોરે 1 વાગ્યા સુધી જાહેર થઈ ગયા. 
 
 
 આ સમયે કુળ પાસ ટકા 90.95  રહ્યું. ત્રિવેંદ્રમ ક્ષેત્ર 99.85 ટકા અંક સાથે ટોચ પર રહ્યું. ચેન્નઈ 99.26 ટકા સાથે બીજા સ્થાન પર રહ્યું. ઈલાહબાદ રીજનથી 98.23 ટકા વિદ્યાર્થી પાસ થયા. ચોથા નંબર પર દેહરાદૂન છે જ્યારે દિલ્હીનો પરિણામ  78.09ટકા રહ્યું.