શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By

Moon Time- ચાંદ નિકળવાનો સમય- જાણો આજે ગુજરાતમાં ક્યારે નિકળશે ચોથનો ચાંદ

દિલ્લીને માનક માનતા જો વાત દિલ્લીની વાત કરાય તો દિલ્લીમાં કરવા ચોથની રાત્રે એટલે 24  ઓક્ટોબરને ચાંદ રાત્રે8 વાગીને 17 મિનિટ પર નિકળશે. પણ જુદા જુદા શહરોમાં ચાંદ નિકળવામાં થોડું 5-10 મિનિટનુ અંતર થઈ શકે છે. આવો જાણીએ દેશના મુખ્ય શહરોમાં કયા સમયે થશે ચાંદના દર્શન કરવા ચોથ પર ચાંદ નિકળવાનો સમય 
 
મુંબઈમાં રાત્રે 8 વાગીને 46 મિનિટ પર 
નવી મુંબઈમાં રાત્રે  8 વાગીને 46 મિનિટ પર 
8: 16 વાગ્યે દિલ્હી
8: 16 વાગ્યે નોઈડા
8:50 વાગ્યે મુંબઇ
817 વાગ્યે જયપુર
8:10 વાગ્યે દહેરાદૂન
8:04 મિનિટ લખનઉ 
8:12 વાગ્યે શિમલા
8:44 વાગ્યે ગાંધીનગર
8:26 મિનિટ પર ઈન્દોર 
8:19 પર ભોપાલ
8:30 પર અમદાવાદ
લખનઉ - રાત્રે 9:15
વારાણસી - સાંજે 7:51