મહારાષ્ટ્રના કલ્યાણ-અહિલ્યાનગર હાઇવે પરથી એક ખૂબ જ હૃદયદ્રાવક સમાચાર આવી રહ્યા છે. કલ્યાણ-અહિલ્યાનગર હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રાથમિક માહિતી મુજબ, કલ્યાણ-અહિલ્યાનગર હાઇવે પર રાયતે પુલ પાસે આ અકસ્માત થયો હતો. એક ઇકો કાર અને એક ઝડપી ટ્રક...