1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 19 ઑક્ટોબર 2021 (10:13 IST)

રાજકોટમાં 30 જેટલા યાત્રાળુઓ કેદારનાથમાં ફસાયા...

કેદારનાથ માં વરસાદ ની આફત નું સંકટ ગુજરાતીઓ ફસાયા 
રાજકોટ ક્લેક્ટર અરુણમહેશબાબુ એ રાજકોટ ના યાત્રીઓ સાથે કર્યો સંપર્ક 
રાજકોટ ના યશવંત ગોસ્વામી સાથે ટેલીફોનીક વાત કરી ક્લેક્ટર એ 
બધા જ સલામત સ્થલ પર રાજકોટ ના યાત્રીઓ છે ..રાજકોટ ક્લેક્ટરયાત્રાળુઓને કહ્યું અહીં ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે સરકાર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવે
 
ખૂબ જ વિકટ પરિસ્થિતિના વિડીયો કર્યા વાયરલ...
 
તો રાજકોટના અનેક લોકો પરિવાર સાથે જોડાયા રાજકોટના ઉધોગપતિઓ વેપારીઓ અને પ્રોફેસર પરિવાર કેદારનાથમાં ફસાયા..
 
મહિલાઓએ પણ કહ્યું સરકાર દ્વારા ખૂબ જ જલ્દી વ્યવસ્થા કરવામાં આવી છે કેમ કે અહીં ખૂબ જ વિકટ પરિસ્થિતી....
 
રાજકોટ ની ખ્યાતનામ રાજુ એન્જીનીયરીંગના ચેરમેન રાજુભાઇ દોશી અને તેમના પત્ની પણ ફસાયા..
 
બન્ને એ વિડીયો વાઇરલ કર્યો....