સંબંધિત સમાચાર
- કાશ્મીરના ખૂણે ખૂણે પહેલગામ પર હુમલો કરનારા આતંકવાદીઓના પોસ્ટર લાગ્યા, 20 લાખ રૂપિયાનું ઇનામ જાહેર
- જમ્મુ-કાશ્મીરના નાગરોટામાં પાકિસ્તાને 15 થી વધુ મિસાઇલો છોડી, ભારતીય સેનાએ બધી મિસાઇલો હવામાં જ તોડી પાડી
- પૂંછ, ઉરી સહીત જમ્મુ-કાશ્મીરનાં અનેક વિસ્તારોમાં પાકિસ્તાની સેના કરી રહી છે ગોળીબાર, સાયરનથી ગૂંજી ઘાટી
- Operation Sindoor- ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે રેલવેની મોટી જાહેરાત, જમ્મુ-ઉધમપુરથી દિલ્હી સુધી દોડશે ખાસ ટ્રેનો
- પાકિસ્તાની એર ડિફેન્સ યુનિટ સિસ્ટમનો નાશ, ડ્રોનથી હુમલો
ઓપરેશન સિંદૂરમાં ૧૦૦ થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 17 પ્રવાસીઓ ઘાયલ થયા હતા. પહેલગામ હુમલાના 15 દિવસ પછી ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું.
ઉલ્લેખનીય છે કે પહેલગામ હુમલાનો બદલો લેવા માટે સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. જે બાદ વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકે સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા કર્યા. આ હુમલાઓમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
આ અંતર્ગત, વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકે સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
આ પછી, પાકિસ્તાને ભારત સામે જવાબી કાર્યવાહી શરૂ કરી. પાકિસ્તાને જમ્મુથી ગુજરાત સુધીના સરહદી શહેરો પર ડ્રોન અને મિસાઇલોથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. આ પછી, ભારતે ડ્રોનથી પાકિસ્તાનના મુખ્ય શહેરો પર હુમલો કર્યો. આ સાથે ભારતે પાકિસ્તાનના એરબેઝને પણ નષ્ટ કરી દીધો. આ પછી પાકિસ્તાને અમેરિકાને યુદ્ધવિરામની અપીલ કરી, ત્યારબાદ ભારતે યુદ્ધવિરામ માટે સંમતિ આપી.
