સંબંધિત સમાચાર
- સુખ-સમૃદ્ધિ માટે ભગવાન ગણેશના વિસર્જનથી પહેલા કરવુ આ 4 અચૂક ઉપાય
- વડોદરામાં સતત વધી રહ્યા છે સ્વાઇન ફ્લૂના કેસ, જાણો કેટલા નોંધાયા કેસ
- Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન
- વડોદરામાં 42 એકરમાં આવતા વર્ષે રેડી થઈ જશે નવું ક્રિકેટ સ્ટેડિયમ,
- વડોદરામાં ફૂટબોલના ખેલાડીની હરાજી આફ્રિકાનો ખેલાડી યાયા સૌથી વધુ રૂા. 40 હજારમાં વેચાયો
Ganesh Visarjan- ગણેશ વિસર્જનમાં મારામારી
ગણેશ ઉત્સવ દરમિયાન વડોદરા શહેરમાં શાંતિપૂર્ણ રીતે વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી છે શરૂઆતના બે દિવસ દરમિયાન આગમન સવારી પર પથ્થરમારા ની ઘટના બાદ પોલીસ પણ સતત થઈ ગઈ હતી અને દરેક જગ્યાએ કડક બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય બનાવ આજ દિન સુધી બન્યા નથી.
દરમિયાનમાં ગઈકાલે રાત્રે માણેજા વિસ્તારમાં ગણેશજી ની વિસર્જન યાત્રામાં યુવકો વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી જેથી ભાગદોડ મચી ગઈ હતી
