આજે વહેલી સવારે ચોટીલા નજીક થયેલા અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ થયા અને ઘાયલોને સારવાર માટે રાજકોટ ખસેડવા પડ્યા.
ચોટીલા જેવા વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક અને હાઈવે ટચ સ્થળે પૂરતી ટ્રોમા કે ઈમરજન્સી સારવારની સુવિધાનો અભાવ હોવો ખૂબ ચિંતાજનક બાબત છે.@Bhupendrapbjp@prafulpbjp pic.twitter.com/iZzQOVXLZs