-
KKR vs GT: કેકેઆર એ ગુજરાતને 29 રને હરાવ્યું, સુનીલ નરેને બોલિંગમાં બતાવી કમાલ
KKR vs GT: KKR એ ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ કોલકાતાના ઇડન ગાર્ડન્સ પર 29 રનથી શાનદાર વિજય મેળવ્યો. 248 રનના લક્ષ્યનો પીછો ... -
ભારતના આ રાજ્યમાં અનોખી સરકારી યોજના - ત્રીજા બાળકના જન્મ પર 30,000 રૂપિયા અને ચોથા બાળક જન્મ પર મળશે 40,000 રૂપિયા
આંધ્રપ્રદેશની ચંદ્રાબાબુ નાયડુ સરકારે એક અનોખી યોજના લાવી છે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. સરકારનું કહેવું છે કે તે ... -
PM Modi 5 Nation Tour: - PM મોદીની 5 દેશોની આ યાત્રા કેમ મહત્વપૂર્ણ છે ? ઉર્જા સંકટ વચ્ચે ક્યા છે ભારતનુ નિશાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો UAE, નીધરલેંડ, સ્વીડન, નોર્વે અને ઈટલીનો 5 દેશોનો પ્રવાસ ઉર્જા સુરક્ષા, વેપાર, રોકાણ અને ... -
કેમ PM મોદી ઈચ્છે છે કે એક વર્ષ સુધી સોનુ ન ખરીદે ભારતના લોકો ? કોઈ નહી બતાવે અસલી કહાની
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને ક્રૂડ ઓઇલના વધતા ભાવ વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી નાગરિકોને એક વર્ષ સુધી સોનું ... -
આકાશ સિંહના ચિટ સેલિબ્રેશન પર ભડક્યા દિગ્ગજ, ડેલ સ્ટેન અને અંબાતી રાયડૂએ લગાવી ફટકાર
આકાશ સિંહે ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ 3 વિકેટ લીધા બાદ ખિસ્સામાંથી ચિટ કાઢીને સેલિબ્રેશન કર્યુ. જો કે આ ચિટ ... -
ડાકોર રણછોડરાય મંદિરમાં વિવાદ બાદ મોટો નિર્ણય; મનોરથોનો ચાર ગણો ભાવવધારો 2 મહિના માટે મોકૂફ
પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં મનોરથોના ભાવમાં કરાયેલો તોતિંગ વધારો હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે. ટેમ્પલ કમિટી ... -
Gold Silver Price Today May 16: ચાંદી રૂ. 200000 લાખથી ગબડી, સોનુ પણ થયુ ધડામ, જાણી લો આજના ભાવ
સોના અને ચાંદીમાં ઘટાડો ચાલુ છે. શુક્રવારે પણ બંને ધાતુઓના ભાવ ગબદ્યા. મલ્ટી કમોડિટી એક્સચેજ (MCX) પર સોનામાં જ્યા 3000 ... -
CSK qualification scenario: LSG સામે હાર્યા બાદ મુશ્કેલીમાં ચેન્નઈ, શું હજુ પણ મળી શકે છે પ્લેઓફની ટિકિટ ?
Chennai Super Kings: પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને લખનૌ સુપર જાયન્ટ્સ સામે 7 વિકેટથી હારનો સામનો કરવો ... -
અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે: મધુર ડેરીના નવા પ્લાન્ટ અને આઈ.ટી. પાર્કનું ઉદ્ઘાટન સહિત વિવિધ બેઠકોમાં આપશે હાજરી
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ આજ(16મે)થી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે, જ્યાં તેઓ અમદાવાદ અને ગાંધીનગર ખાતે ... -
પશ્ચિમ બંગાળ : આસનસોલમાં હોબાળો, બદમાશોએ પોલીસ સ્ટેશન પર કરી તોડફોડ અને પથ્થરમારો
પશ્ચિમ બંગાળના આસનસોલમાં, તોફાનીઓએ હોબાળો મચાવ્યો અને પોલીસ ચોકી પર હુમલો કર્યો. તોફાનીઓએ માત્ર પથ્થરમારો અને પોલીસ ... -
IPL 2026 Points Table: લખનૌની જીતથી રાજસ્થાનને થયો ફાયદો અને CSK માટે પ્લેઓફનો રસ્તો બન્યો મુશ્કેલ
IPL 2026 Points Table: IPLની 19મી સીઝનના પ્લેઓફમાં પહોંચવાની લડાઈ ખૂબ જ રોમાંચક બની રહી છે, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ... -
"હોર્મુઝ સ્ટ્રેટ ખોલવી એ અમારી પ્રાથમિકતા છે," પીએમ મોદીએ યુએઈથી વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે, ઈરાને લાંબા સમયથી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું છે. આ દરમિયાન, ભારતના વડા ... -
મહિલાએ 5 દિવસમાં 4 બાળકોને જન્મ આપ્યો, ડોક્ટરો પણ આશ્ચર્યચકિત!
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાએ પાંચ દિવસમાં ચાર બાળકોને જન્મ આપ્યો, અને આ ... -
ધાર ભોજશાળા વિવાદ - હાઈકોર્ટનો મોટો નિર્ણય, ભોજશાળાને મંદિર ગણાવ્યુ, મુસ્લિમોને નમાઝની મંજુરી નહી
મઘ્યપ્રદેશ હાઈ કોર્ટે ઘાર ભોજશાળા વિવાદમાં મોટો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્તે ભોજશાળાને મંદિર બતાવી છે અને હિન્દુ ... -
વિધવાને વેશ્યાવૃત્તિ માટે દબાણ કરવામાં આવ્યું, ના પાડવા પર સખત માર મારવામાં આવ્યો
શુક્રવારે પોલીસે ભદોહી જિલ્લા મુખ્યાલયના શહેર કોતવાલી વિસ્તારમાં એક મહિલાને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવાના આરોપમાં એક ... -
ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં મળશે નવી ડિઝાઇનવાળી માર્કશીટ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જોકે, ... -
મનાલીથી દિલ્હી જતી બસનો ભયાનક અકસ્માત થયો, જેમાં 15 મુસાફરો ઘાયલ થયા અને એકનો હાથ કપાઈ ગયો
હિમાચલ પ્રદેશના મનાલીથી દિલ્હી જઈ રહેલી એક ખાનગી બસ શુક્રવારે ભયાનક અકસ્માતમાં સપડાઈ હતી. અહેવાલો અનુસાર, આ અકસ્માત ... -
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મોટી જાહેરાત કરી: આગામી વર્ષથી NEET પરીક્ષા ઓનલાઈન થશે
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શુક્રવારે એક મોટી જાહેરાત કરી, જેમાં જણાવ્યું કે આગામી વર્ષથી NEET પરીક્ષા ... -
CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: સરકારી વિભાગોમાં 'વર્ક ફ્રોમ હોમ' અને ઓનલાઈન મિટિંગો કરવા આદેશ
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સરકારી ખર્ચમાં ઘટાડો કરવા અને ઇંધણની બચત ... -
ગોરખપુર: તરબૂચ ખાધા પછી, મેગીએ એક જ પરિવારના 9 સભ્યોમાં ગભરાટ ફેલાવ્યો
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તરબૂચ અને મેગી ખાધા પછી એક પરિવારના નવ સભ્યો બીમાર પડ્યા. ...