શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2023
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
હિન્દુ ધર્મ વિશે
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
હિન્દુ ધર્મ વિશે
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
સમાચાર જગત
ગુજરાત સમાચાર
સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified:
રવિવાર, 13 માર્ચ 2022 (13:50 IST)
સંબંધિત સમાચાર
Shane Warne એ જ્યારે IPL મા કર્યો હતો કરિશ્મા, સૌથી પહેલા વેચાયા અને Rajastha ને બનાવ્યુ પહેલુ આઈપીએલ ચેમ્પિયન
IPL 2022- મુંબઈમાં 55 મેચ અને પુણેમાં 15 મેચ, 29 મેના રોજ રમાશે ફાઈનલ!
કચ્છના રાપરની શાળામાં ઘૂસી છઠ્ઠા ધોરણની સગીરાનો બળજબરીથી બર્થ ડે મનાવ્યો, આઈ લવ યુ લખેલી ગિફ્ટ આપી
VIDEO: સુરેશ રૈનાનુ છલકાયુ દર્દ... BCCI ને કરી અપીલ, બોલ્યા - મારી પાસે તો પ્લાન 'B' પણ નથી
રોહિતે કર્યા મોટા ખુલાસા- આઈપીએલ નહીં પરંતુ દેશ માટે રમવા પર ધ્યાન કેન્દ્રિત કરે
આઈ.કે જાડેજા ને આવ્યો હાર્ટ એટેક
ભાજપના દિગ્ગજ નેતા આઈ.કે જાડેજાને
હાર્ટ એટેક આવતા યુ.એન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરાયા
ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી આઇ.કે
જાડેજાને હાર્ટ અટેક આવતા સારવાર માટે યુ. એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં
આવ્યા છે.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Dinner Time- રાત્રિભોજન કરવાનો યોગ્ય સમય કયો છે
જો તમે પણ ભોજન મોડેથી કરો છો તો ધ્યાન રાખો કે આ ખૂબ ખતરનાક થઈ શકે છે. આ તમારા પાચનતંત્રને બગાડશે જ નહીં, પરંતુ અન્ય ઘણી બીમારીઓ પણ તમને ઘેરી લેશે. તેથી, સાંજે 7:00 થી 9:00 વાગ્યાની વચ્ચે રાત્રિભોજન કરો.
Health Tips - ડાયાબિટીસના દર્દીઓ માટે આ શાક Purine પચાવવામાં છે મદદરૂપ, હાઈ યુરિક એસિડવાળા જરૂર પીવે આનું જ્યુસ
હાઈ યુરિક એસિડમાં કારેલાનો રસ : પ્યુરિન વધવાની સમસ્યા એવા લોકોમાં રહે છે જેઓ વધુ પડતું પ્રોટીન ખાય છે અને તેને યોગ્ય રીતે પચાવી શકતા નથી. તેને કારણે યુરિક એસિડની સમસ્યા વધી જાય છે અને પછી તે સમય જતાં ગાઉટનું સ્વરૂપ લે છે. આવી સ્થિતિમાં, તમારે તમારા આહારમાં ફેરફાર કરવો પડશે જે પ્યુરિનને પચાવવામાં મદદ કરશે
નબળા હાડકાંને બનાવો મજબૂત, તમારા આહારમાં આ 5 વસ્તુઓનો સમાવેશ કરો.
દરરોજ સવારે બદામ ખાવાથી શરીરને કેલ્શિયમ, વિટામીન E અને ફેટી એસિડ મળે છે, જે આપણા હાડકાંને મજબૂત બનાવે છે. ડ્રાય ફ્રૂટ્સ હંમેશા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
World Alzheimer's Day: અલ્ઝાઇમરનાં લક્ષણો અને કારણો
અલ્ઝાઈમર રોગ એક પ્રગતિશીલ ન્યુરોલોજીકલ રોગ છે, જે સમય જતાં, મગજની યોગ્ય રીતે કાર્ય કરવાની અક્ષમતામાં પરિણમે છે અલ્ઝાઈમરનો રોગ મેમરી, સંદેશાવ્યવહાર, ચુકાદો , વ્યક્તિત્વ અને સમગ્ર જ્ઞાનાત્મક કામગીરીમાં બદલાવ લાવે છે.
Periods Problem- માસિક ચક્ર 6 કારણોસર બગડી શકે છે
મોટે ભાગે એવું જોવા મળે છે કે હોર્મોનલ અસંતુલનને કારણે પીરિયડ્સ ચૂકી જાય છે. આ સમસ્યા અચાનક વજન વધવા કે ઘટવાથી થઈ શકે છે.
વીડિયો
Watch More Videos
નવીનતમ
પ્રિયંકા ચોપરાના સાસરિયાંમાં ઝઘડો!, જેઠાણીએ જેઠ પર લગાવ્યા ગંભીર આરોપ
પ્રિયંકા ચોપરાના સાસરિયાંમાં ઝઘડો!, જેઠાણીએ જેઠ પર લગાવ્યા ગંભીર આરોપ
World River Day - જાણો ગુજરાતની નદીઓ વિશે
બનાસ, સરસ્વતી અને રૂપેણ આ ત્રણેય કુવારીકાઓ છે જે કચ્છના નાના રણમાં જઈને સમાઈ જાય છે. રૂપેણ નદી ટૂંગા પર્વતમાંથી નીકળીને સાબરકાંઠા અને મહેસાણા જીલ્લામાં વહે છે. સરસ્વતી મહીકાંઠાની ટેકરીઓમાંથી નીકળે છે. તે બનાસકાંઠા અને મહેસાણામાં...
બેબી ગર્લના પિતા બન્યા પછી ખુશીથી ઝૂમી ઉઠ્યા Rahul Vaidya, બિગ બોસ 14માં પહેલા બાળકને લઈને બતાવી હતી આ ઈચ્છા
Rahul Vaidya On Baby Girl: ટીવીના મોસ્ટ પોલુલર કપલ રાહુલ વૈદ્ય અને દિશા પરમારના ઘરે ખુશીઓનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા બડે અચ્છે લગતે હૈ 3 ની અભિનેત્રીએ એક નાનકડી પરીને જન્મ આપ્યો અને આ સાથે જ રાહુલ અને દિશા પેરેન્ટ્સ બની ગયા.
3 ઇડિયટ્સના લાઈબેરિયન દુબેનું અવસાન
આમિર ખાનની '3 ઈડિયટ્સ'માં લાઈબ્રેરિયન દુબેની ભૂમિકા ભજવનાર અભિનેતા અખિલ મિશ્રાનું નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અખિલનું મૃત્યુ કામ કરતી વખતે ઉંચી ઈમારત પરથી પડી જવાથી થયું હતું.
ગુજરાતી જોક્સ- 7 મહિનાથી
પિતાઃ તમે મારી દીકરીને ક્યારથી પ્રેમ કરો છો? છોકરો: 7 મહિનાથી
લેટેસ્ટ સમાચાર
નવરાત્રીમાં વરસાદ અંગે અંબાલાલની આગાહી
નવરાત્રીની શરૂઆત 15 ઓક્ટોબરથી થઈ રહી છે જ્યારે ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, તારીખ 19 અને 20 માં જળ તાંડવ થાય તેવી શક્યતા છે.
રેલ્વે વિભાગનો સૌથી મોટો નિર્ણય
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે રેલ્વે બોર્ડએ 18 સેપ્ટેમ્બરે એક સર્કુલર રજૂ કરવામાં આવ્યો છે તેમાં વળતરની રકમ વધારવા અંગે માહિતી આપવામાં આવી હતી. હવે તેનો અમલ કરવામાં આવ્યો છે. આ નિયમો 18 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં 93 હજારનો 9 કિલો ગાંજાનો જથ્થો પકડાયો, ક્રાઈમ બ્રાંચે એકની ધરપકડ કરી
અમદાવાદમાં ડ્ર્ગ્સ અને ગાંજા સહિતના માદક પદાર્થોની હેરાફેરી બેફામ પણે વધી રહી છે. ક્રાઈમ બ્રાંચે ગઈકાલે શહેરમાંથી 1.20 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું હતું.
માત્ર બે કિડની: X વપરાશકર્તાઓ પ્રતિક્રિયા આપે છે કારણ કે એપલના BKC અને સાકેત સ્ટોર iphones 15 શ્રેણી ખરીદવા માટે ગ્રાહકો ઉભરાઈ ગયા છે
માત્ર બે કિડની: X વપરાશકર્તાઓ પ્રતિક્રિયા આપે છે કારણ કે એપલના BKC અને સાકેત સ્ટોર iphones 15 શ્રેણી ખરીદવા માટે ગ્રાહકોથી ઉભરાઈ ગયા છે
અમદાવાદમાં ઢોર પકડવા આવેલી ટીમ સાથે માથાકૂટ થતાં વૃદ્ધ માલધારીનું હાર્ટએટેક આવતાં મોત
અમદાવાદમાં ઢોર પકડવા આવેલી ટીમ સાથે માલધારી સમાજના એક વૃદ્ધ વ્યક્તિને માથાકૂટ બાદ હાર્ટ એટેક આવતાં મોત થયું છે. મૃતક વૃદ્ધનો મૃતદેહ લઈને તેમનો પરિવાર AMCની પશ્ચિમ ઝોન કચેરીએ પહોંચ્યો હતો તેમની સાથે માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતાં.