સંબંધિત સમાચાર
- શનિવારથી ગુજરાતને મળી શકે વધુ છૂટછાટ, નાઇટ કર્ફ્યુંથી માંડીને સ્કૂલો માટે લેવાશે નિર્ણય
- મહારાષ્ટ્રમાં 15 દિવસના લોકડાઉનનો સામનો કરવો પડી શકે છે, ઉદ્ધવ ઠાકરે આજની બેઠકમાં નિર્ણય લેશે
- વાયરસ સંક્રમણ: શું નાઇટ કર્ફ્યુ લગાવીને કોરોના ફેલાય નથી? આ ચાર મુદ્દામાં તમારા પ્રશ્નોના જવાબો જાણો
- કોરોના કહેર: 30 એપ્રિલથી દિલ્હીમાં નાઇટ કર્ફ્યુ, રાત્રે 10 થી 5 સુધી પ્રતિબંધ
- corona virus- મહારાષ્ટ્રમાં આજથી 15 એપ્રિલ સુધી નાઇટ કર્ફ્યુ, દર રવિવારે સાંસદના 12 શહેરોમાં લોકડાઉન, અન્ય રાજ્યોની સ્થિતિ જાણો
રાજ્યમાં નાઈટ કર્ફ્યુ મુદ્દે મોટો નિર્ણય- રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો
ગુજરાતમાં કોરોના વાયરસનાં કેસ સતત ઓછા જ નોંધાઈ રહ્યા છે ત્યારે રાજ્યની આઠ શહેરોમાં નાઈટ કર્ફ્યૂને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂ ફરીથી લંબાવી દેવામાં આવ્યું છે,
રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણો અંગે નિર્ણયો કરી રહી છે. જે અંતર્ગત રાજ્ય સરકારે 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાની જાહેરાત કરી છે. 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી 8 શહેરોમાં રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ રહેશે.અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જુનાગઢમાં કર્ફ્યૂ લાગુ રહેશે.
