Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રાવણનો બીજો સોમવાર: નોકરી-વેપારથી સંકળાયેલી સમસ્યાઓ તરત થશે દૂર! ઓગસ્ટથી પહેલા કરી લો આ કામ

સોમવાર, 8 ઑગસ્ટ 2022 (08:18 IST)
શ્રાવણ મહીનો શિવજીની પૂજા અર્ચના કરવા માટે સૌથી ઉત્તમ સમય હોય છે. આ મહીનામાં શિવજીને પ્રસન્ન કરવો સરળ હોય છે અને શિવજી પ્રસન્ન થઈ જાય તો જીવનના બધા દુખ દૂર થઈ જાય છે. સાથે જ મનોકામના પણ પૂર્ણ કરે છે. તેથી શ્રાવણ મહીનામાં શિવથી સંકળાયેલા ઉપાય કરવા અતિ ઉત્તમ ગણાય છે. શિવપુરાણ સુધી એવા પ્રભાવી ઉપાયોના વર્ણન કરાય છે જેને શ્રાવણ મહીનામાં કરવાથી ગરીબ પણ અમીર બની શકે છે. શ્રાવણ દરમિયાન આ ઉપાય જરૂર કરવો. 
 
ગરીબને ધનવાન બનાવશે શ્રાવણના આ ઉપાય 
ધનવાન બનવાના ઉપાય- શિવજીને બીલીપત્ર ખૂબ પ્રિય છે. માનવામાં આવે છે કે બીલીપત્રનો ઝાડ શિવજીનો સાક્ષાત રૂપ હોય છે. અને તેની મૂળમાં લક્ષ્મીજી વાસ કરે છે. જો શ્રાવણમાં બીલીપત્રના ઝાડની નીચે સાંજના સમયે ગાયના ઘીનો દીવો લગાવીએ તો પૈસાની પરેશાની જલ્દી જ દૂર થઈ જાય છે. 
 
મુશ્કેલીઓ દૂર કરવાના ઉપાય- શ્રાવણ મહીનામાં બીલીપત્રના ઝાડની મૂળની થોડી માટી લઈને આવો અને રોજ તેને તમારા માથા પર ચાંદલો લગાવો. મુશ્કેલીઓ એક-એક કરીને દૂર થવા લાગશે. 
 
પરિણીત સુખ મેળવવા- શ્રાવણ મહીનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીને બીલીપત્ર ચઢાવો. તેનાથી પરિણીત જીવન સારુ રહેશે. 
 
નોકરી મેળવવાના ઉપાય - જો કામ સારુ નથી ચાલી રહ્યો છે કે બેરોજગાર છો તો બીલીપત્રના મૂળમાં ગાયનો દૂધ ચઢાવો. પછી શિવચાલીસા વાંચવી. જલ્દી જ કરિયર રફ્તાર પકડશે. 
 
મનોકામના પૂરી કરવાના ઉપાય- શ્રાવણ મહીનામાં બીલીપત્ર પર સફેદ ચંદનથી ૐ લખીને શિવલિંગ પર અર્પિત કરવો. ઓછામાં ઓછા એવી 21 બીલીપત્ર ચઢાવો મનોકામના પૂરી થશે. જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે.

વધુ જુઓ..

શાહી ગુલાબ પિસ્તા બરફી

કાઠિયાવાડી ખાટા મગની રેસીપી

શું ઈંડાનો પીળો ભાગ ખાવાથી સાચે જ વજન વધે છે ? જાણો શું કહે છે એક્સપર્ટ ?

ઓવરથિકિંગ અને માનસિક તનાવથી તમારુ મગજ થાકી ગયુ છે ? તો અજમાવો ભગવદ્દ ગીતાના આ 3 લાઈફ હેક્સ

ચહેરા પર નેચરલ ગ્લો લાવવા માટે 5 સરળ બ્યુટી ટીપ્સ

વધુ જુઓ..

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

આગળનો લેખ
Show comments