Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોપરા પાકની રેસીપી

Updated: ગુરુવાર, 23 જુલાઈ 2026 (15:38 IST)

સામગ્રી:

છીણેલું તાજું કોપરું – 2 કપ
ખાંડ – 1.5 કપ
દૂધ – 1/2 કપ
ઘી – 2 ચમચી
એલચી પાવડર – ½ ચમચી
બદામ-પિસ્તા – સજાવટ માટે
ALSO READ: મોળાકત ની વાનગીઓ

બનાવવાની રીત:

એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં છીણેલું કોપરું ઉમેરો અને 2–3 મિનિટ ધીમા તાપે શેકો.
હવે તેમાં દૂધ ઉમેરો અને કોપરું નરમ થાય ત્યાં સુધી પકાવો.
ત્યારબાદ ખાંડ ઉમેરો અને સતત હલાવતા રહો.
ALSO READ: ગૌરી વ્રત ની વાનગીઓ- શ્રીખંડ બનાવવાની રીત
મિશ્રણ ઘટ્ટ થઈને કડાઈ છોડવા લાગે ત્યારે એલચી પાવડર ઉમેરો.
ઘી લગાવેલી થાળીમાં મિશ્રણ પાથરીને ઉપરથી બદામ-પિસ્તા છાંટો.
1–2 કલાક ઠંડું થવા દો અને પછી ચોરસ ટુકડા કાપો.

વધુ જુઓ..

સોનમ રઘુવંશીને સુપ્રીમ કોર્ટનો ફટકો, જામીન રદ, 3 અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ

સોના અને ચાંદીના ભાવ વધ્યા કે ઘટ્યા? આજે 10 ગ્રામ સોનાની કિંમત કેટલી થશે? 22K અને 18K ની કિંમત તપાસો.

સિયા ગોયલનો ચોંકાવનારો નવો ખુલાસો: તેણે શરૂઆતમાં કેતન માટે કંઈક બીજું આયોજન કર્યું હતું. જાણો યોજના કેમ બદલાઈ.

ગુજરાતમાં મેઘતાંડવથી જળબંબાકાર: ST બસોના પૈડા થંભ્યા, ટ્રેન વ્યવહાર ખોરવાયો, CM પટેલે યોજી ઉચ્ચસ્તરીય બેઠક, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્થિતિની સમીક્ષા કરી સેનાને રાખી એલર્ટ પર

કપ્તાન ઐય્યરે વૈભવ સૂર્યવંશીને લઈને આપ્યુ મોટુ નિવેદન, કહ્યુ - મને તેને વધુ સલાહ આપવાની જરૂર નથી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 23 જુલાઈ 2026

ભગવાન શ્રીકૃષ્ણ મુકુટમાં કેમ લગાવે છે મોરપંખ ? જાણો આની પાછળ છીપયેલું ધાર્મિક આને આધ્યાત્મિક રહસ્ય

Jaya Parvati Vrat- ગૌરી વ્રત: જવારા વાવવાની રીત

ગોરમા ની આરતી

જયા પાર્વતી ની આરતી-2

આગળનો લેખ
Show comments