Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hindu dharm - બુધવારે કરશો આ ઉપાય તો ઘરમાં વધશે સમૃદ્ધિ

Updated: બુધવાર, 21 નવેમ્બર 2018 (06:06 IST)
પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ કાયમ રહે છે. જ્યોતિષ મુજબ બુધવારે બુઘ ગ્રહ માટે પણ વિશેષ ઉપાય કરવામાં આવે છે. 
 
 

કોઈ ગરીબને લીલા મગનુ દાન કરો. મગ બુઘ ગ્રહથી સંબંધિત અનાજ છે. તેનુ દાન કરવાથી બુઘ ગ્રહના દોષ શાંત થાય છે. 
સૌથી નાની આંગળીમાં પન્ના રત્ન ધારણ કરો. પન્ના ધારણ કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ જ્યોતિષિને કુંડળીનો અભ્યાસ કરાવી લેવો જોઈએ. 
બુધવારે સવારે જલ્દી ઉઠો અને સ્નાન આદિ કામોથી પરવારીને ગણેશજીના મંદિરમાં જાવ. શ્રી ગણેશને દૂર્વા અર્પિત કરો. દુર્વાની 11 કે 21 ગાંઠ ચઢાવશો તો શુભ ફળ જલ્દી મળે છે. 
 
ગણેશજીને સિંદૂર ચઢાવો. હનુમાનજી સાથે જ ગણેશજીનો શ્રૃંગાર પણ સિંદૂરથી કરવામાં આવે છે. તેથી ગણેશજીને સિંદુર ચઢાવવાથી બધી પરેશાની દૂર થાય છે. 
 
Wheat Grass
બુધવારે ગાયને લીલી ઘાસ ખવડાવો. ગાયને પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. ગૌમાતાની સેવાથી બધા દેવી-દેવતાઓની કૃપા કાયમ રહે છે. 
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

ઝિમ્બાબવેમા 95 લોકોને લઈ જતી હોડી પલટી, 15 લોકોના મોત, 20 થી વધુ લાપતા

સોના અને ચાંદીના ભાવ 10 અઠવાડિયાના રેકોર્ડને સ્પર્શી ગયા, જાણો તમારા શહેરના નવીનતમ ભાવ

ગુજરાત કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક: ભારે વરસાદ અને પાકના નુકસાનના સર્વેની થશે સમીક્ષા

12 ઓગસ્ટનાં રોજ ભારે વરસાદની આગાહીને કારણે ભોપાલનાં સ્કુલ રહેશે બંઘ, જીલ્લા શિક્ષા અધિકારીએ કરી જાહેરાત

Har Ghar Tiranga- 'હર ઘર તિરંગા, હર મન તિરંગા' પીએમ મોદીનો સ્વતંત્રતા દિવસ ઉજવવા આહવાન

આગળનો લેખ
Show comments