Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sugar Upay- ખાંડથી સંકળાયેલા આ ઉપાય બદલી નાખે છે માણસની કિસ્મત, કરતા જ વધે છે આવક

Updated: બુધવાર, 6 જુલાઈ 2022 (09:33 IST)
ભગવાન સૂર્યદેવને ખાંડ મિકસ કરી જળ અર્પિત કરો, ખાંડના આ ઉપાયો કરવાથી વ્યક્તિને જીવનમાં સફળતા મળે છે અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય છે. તેનાથી તમામ પ્રકારના ગ્રહ દોષો દૂર થાય છે. ભગવાન સૂર્યદેવને ખાંડ મિશ્રિત જળ અર્પણ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ગ્રહ દોષ દૂર થાય છે. 
 
જો પૈસા મેળવવામાં કોઈ સમસ્યા હોય તો લોટ અને ખાંડની રોટલી બનાવીને કાગડાને ખવડાવો. આમ કરવાથી ધંધામાં પ્રગતિ થવા લાગે છે અને જીવનની અનેક સમસ્યાઓનો અંત આવે છે.
જો કોઈ વ્યક્તિ વેપારમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહી છે, તો નિયમિતપણે તાંબાના ગ્લાસમાં ખાંડ અને પાણી મિક્સ કરી પીવું. એટલું જ નહીં સૂર્યદેવને ખાંડ વાળો જળ પણ અર્પણ કરો. આવું નિયમિત કરવાથી કુંડળીમાં સૂર્ય બળવાન બને છે. 
 
જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જઈ રહ્યા છો અને તેમાં સફળતા પણ ઈચ્છતા હોવ તો આગલી રાત્રે તાંબાના વાસણમાં ખાંડ અને પાણી મિક્સ કરો. પછી ઘરની બહાર નીકળતા પહેલા આ મિશ્રણને પી લો. આમ કરવાથી દરેક કાર્યમાં સફળતા મળવાની સંભાવના વધી જાય છે. 
 
શનિ સાડે સતી અથવા શનિ ઢૈય્યાથી પરેશાન લોકો સૂકા નારિયેળને ઘસીને તેમાં ખાંડ મિક્સ કરીને કીડીઓને ખવડાવો. આમ કરવાથી કુંડળીમાં હાજર દરેક શનિ દોષમાંથી મુક્તિ મળે છે.
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

Stock Market Today - શેરબજારમાં ઘટાડો ચાલુ, સેન્સેક્સ 76,000 પોઈન્ટથી નીચે ગયો

ઇન્દોરમાં વરસાદ અને વાવાઝોડાથી ભારે તબાહી; ડેપ્યુટી ડિરેક્ટરની કાર પર મોટું ઝાડ પડ્યું, અકસ્માતમાં માતાનું મોત

મુંબઈના જાણીતા થિયેટરને નોટિસ આપી બંધ કરાયું, કરોડોનું નુકસાન; હનુમાન અંશનું શો હટાવતાં શરૂ થયો હતો વિવાદ

ચમત્કારને નમસ્કાર - ઉજ્જેનમાં 'ખડે હનુમાન' ની મૂર્તિ હઠાવવાની નિષ્ફળ કોશિશ, ભારે મશીનો મૂર્તિને હલાવી પણ ન શકી, સ્કૈનિંગ રિપોર્ટ પર નજર

ઝારખંડ હાઈકોર્ટે 26 વર્ષ જૂના એક કેસ પર કહ્યું, "રાત્રે મહિલાના ઘરમાં ઘૂસીને તેના કપડાં ઉપાડવા એ બળાત્કારનો પ્રયાસ નથી."

આગળનો લેખ
Show comments