Webdunia - Bharat's app for daily news and videos

Install App

18+ Gujarati Suvichar On Life - જીવન પર ગુજરાતી સુવિચાર

બુધવાર, 5 નવેમ્બર 2025 (16:05 IST)
1. કદર કરતા શીખી લો 
   ન તો  જીદગી પરત આવે છે 
   કે ન તો જીવનમાં આવેલા લોકો 
   ઘણીવાર તબિયત દવા લેવાથી નહી 
  ખબર પૂછવાથી પણ ઠીક થઈ જાય છે 
 
2. જીવન આપણને શીખવે છે કે 
   જો શાંતિ જોઈતી હોય તો બીજાની 
   ફરિયાદ કરવા કરતા સારુ છે કે 
   ખુદને બદલી નાખીએ કારણ કે 
   આખી દુનિયામાં કારપેટ પાથરવાને 
   બદલે પોતાના પગમાં ચપ્પલ 
   પહેરી લેવી વધુ સરળ છે. 
 
3. અહંકાર અને સંસ્કારમાં ફરક છે 
   અહંકાર બીજાને નમાવીને ખુશ થાય છે 
   અને સંસ્કાર ખુદ નમીને ખુશ થાય છે 
 
 
4. દિલ અને નસીબનુ ક્યારેય બનતુ નથી 
   કારણ કે જે દિલમાં હોય છે તે નસીબમાં નથી હોતુ 
 
5. આટલી જલ્દી દુનિયાની કોઈ વસ્તુ નથી બદલતી 
   જેટલી જલ્દી માણસની નજર અને દાનત બદલાય જાય છે 

વધુ જુઓ..

ઇરાન યુદ્ધની સીધી અસર: જેટ ઇંધણના ભાવ વધતા દેશની મોટી એરલાઇન્સ દ્વારા જૂન-જુલાઈની ફ્લાઇટ્સમાં ભારે કપાત

'ડોનાલ્ડ ટ્રમ્પ' નામની ભેંસની બલિદાન આપવા પર પ્રતિબંધની ઈરાને મજાક ઉડાવી; જાણો સમગ્ર મામલો

સાવકી માતા અને પુત્ર વચ્ચેના પ્રેમ સંબંધનો કરુણ અંત; બદનામીના ડરથી પ્રેમીએ ઝેર પીધું, સ્ત્રીએ પણ દુઃખમાં આત્મહત્યા કરી

ગોલગપ્પા ખાવા મોંઘા પડ્યા! 15 વિદ્યાર્થીનીઓ બીમાર પડી... ફૂડ પોઇઝનિંગને કારણે હોસ્પિટલમાં દાખલ.

ત્વિષા શર્માની સાસુ ગિરીબાલા સિંહને મોટો ઝટકો લાગ્યો કારણ કે હાઈકોર્ટે કહ્યું કે કોઈ પણ કાયદાથી ઉપર નથી

વધુ જુઓ..

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

Adhik Guru Pradosh Upay: અધિક ગુરુ પ્રદોષના દિવસે કરો આ ઉપાયો, ભગવાન શિવ બધી મુશ્કેલીઓ કરશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -28 મે 2026

આગળનો લેખ
Show comments