Webdunia - Bharat's app for daily news and videos

Install App

18+ Gujarati Suvichar On Life - જીવન પર ગુજરાતી સુવિચાર

Updated: બુધવાર, 5 નવેમ્બર 2025 (16:12 IST)
1. કદર કરતા શીખી લો 
   ન તો  જીદગી પરત આવે છે 
   કે ન તો જીવનમાં આવેલા લોકો 
   ઘણીવાર તબિયત દવા લેવાથી નહી 
  ખબર પૂછવાથી પણ ઠીક થઈ જાય છે 
 
2. જીવન આપણને શીખવે છે કે 
   જો શાંતિ જોઈતી હોય તો બીજાની 
   ફરિયાદ કરવા કરતા સારુ છે કે 
   ખુદને બદલી નાખીએ કારણ કે 
   આખી દુનિયામાં કારપેટ પાથરવાને 
   બદલે પોતાના પગમાં ચપ્પલ 
   પહેરી લેવી વધુ સરળ છે. 
 
3. અહંકાર અને સંસ્કારમાં ફરક છે 
   અહંકાર બીજાને નમાવીને ખુશ થાય છે 
   અને સંસ્કાર ખુદ નમીને ખુશ થાય છે 
 
 
4. દિલ અને નસીબનુ ક્યારેય બનતુ નથી 
   કારણ કે જે દિલમાં હોય છે તે નસીબમાં નથી હોતુ 
 
5. આટલી જલ્દી દુનિયાની કોઈ વસ્તુ નથી બદલતી 
   જેટલી જલ્દી માણસની નજર અને દાનત બદલાય જાય છે 

વધુ જુઓ..

તમારા મનમાં કંઈક બીજુ ચાલી રહ્યુ હશે, હુ બાબા બાગેશ્વર તો નથી, IIT દિલ્હીના વિદ્યાર્થીઓને બોલ્યા પીએમ મોદી

અમદાવાદ સહિત રાજ્યભરમાં ઓટોરિક્ષાનું ભાડું મોંઘું: મિનિમમ ભાડું સીધું રૂ. 25 કરાયું, રાત્રે 50% વધારાનો ચાર્જ લાગુ

બંઘ ફ્લેટમાં મરેલી માતાનુ હાડપિંજર મળ્યુ, પુત્રીએ જણાવ્યુ કેમ નહોતો કર્યો ફોન ?

પાકિસ્તાની ખેલાડી પર લાગ્યો 2 વર્ષનો બૈન, વિઝા એપ્લાય કરવા દરમિયાન આપી ખોટી માહિતી

દિલ્હીમાં Red Alert પછી આજે યેલો ઓરેન્જ એલર્ટ, જાણો ક્યાં ક્યા વરસશે ધોધમાર વરસાદ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 8 ઓગસ્ટ , 20226

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 ઓગસ્ટ 2026

કામિકા એકાદશી ક્યારે છે, 8 કે 9 ઓગસ્ટ, જાણો વ્રતની સાચી તિથી અને ભગવાન વિષ્ણુની પૂજાનું શુભ મુહૂર્ત

આગળનો લેખ
Show comments