Gujarati Suvichar - ગુજરાતી સુવિચારો
- સારુ બોલવામાં એક પૈસો પણ ખર્ચ નથી થતો તેથી હંમેશા પ્રેમથી મઘુર અને સત્ય વચન બોલો
- માનસિક શાંતિનો આનંદ માણવા માટે, તમારા મનને નકામી ગૂંચવણોમાં ફસાવવા ન દો.
- જો તમે સમસ્યાઓ ઊભી થાય ત્યારે ગભરાશો, તો તે તમારા મનનું સંતુલન બગાડશે.
- સમય એ જીવન છે. સમય બગાડવો એ તમારા જીવનને બગાડવા જેવું છે.
- તમારા મનને સ્થિર રાખો અને બધી પરિસ્થિતિઓમાં ધીરજ રાખો.