સંબંધિત સમાચાર
- ગુજરાત વિધાનસભા બજેટની તારીખો જાહેર, આ તારીખથી શરૂ થશે સત્ર
- કેન્દ્રીય બજેટ 2022-23 સંસદમાં રજૂ થયા બાદ મોબાઈલ એપ પર ઉપલબ્ધ થશે
- PM મોદીના વચન પૂરા કરવા માટે Budget 2022 માં મળી શકે છે બુસ્ટર ડોઝ, ક્લાઈમેટ ચેંજને લઈને આ ટાર્ગેટ
- Budget 2022: 31 જાન્યુઆરીને રાષ્ટ્રપતિનો ભાષણ, 1 ફેબ્રુઆરીને રજૂ થશે બજેટ, પછી લાગૂ કરાશે કોવિડ પ્રોટોકોલ
- Budget 2022: મોંઘવારી-બેરોજગારીનો સામનો કરી રહેલા લોકોને મળશે રાહત
Budget માં Cess શુ હોય છે ? જાણો કેમ લગાવાય છે ?
સેસ સામાન્ય રૂપે વિશિષ્ટ ઉદ્દેશ્યો માટે લગવાય છે. અ ઉદ્દેશ્ય પુરો થઈ જતા તેને સમાપ્ત પણ કરી દેવાય છે. સેસથી મળનારી રકમને ભારત સરકાર અન્ય રાજ્ય સરકાર વચ્ચે વહેચતી નથી.
તેનાથી મળતી સમસ્ત કર પોતાની પાસે રાખી લે છે. સેસને લગાવવાનો ઉદ્દેશ્ય ફક્ત કોઈ વિશેષ ઉદ્દેશ્ય, સેવા કે ક્ષેત્રને વિકસિત કરવાનો હોય છે. અર્થાત સેસ લગવવાનો ઉદ્દેશ્ય કોઈ જનકલ્યાણના કાર્ય માટે કોષની વ્યવસ્થા કરવાનો હોય છે.

