વાસ્તુ ટીપ્સ
|
* ઘરની અંદર તુટેલ ફુટેલ વસ્તુઓ રાખવી નહી જેમકે મશીન અથવા કંઈ પણ તેના જેવી વસ્તુઓ તે બધાને જેટલી જલ્દી થઈ શકે તેટલી જલ્દી ઘરની બહાર ફેંકે દેવી જોઈએ પછી ભલે તે નાની હોય કે મોટી.
* જેના ઘરમાં તુટેલ એક પાયાનો પાટલો હોય તો તેને ઘરમાં ન રાખશો કેમકે તે માનસિક તણાવ પેદા કરે છે. તેથી જેટલી જલ્દી થઈ શકે તેનો નિકાલ કરો.
* ઘરમાં ક્યાંય પણ સાવરણી ઉભી ન કરશો. અથવા એવી જ્ગ્યાએ પણ ન રાખશો જેથી કરીને તે પગમાં આવે. આવું કરવા પર ઘરમાં બરકત નથી થતી. ધનના સ્ત્રોતોમાં ઉણપ વર્તાય છે.