* કરતાલ- હાથમાં પકડી શકાતા આ સાધનને નકારાત્મક વિચાર-અભિવ્યક્તિ અને વ્યાધિ શક્તિથી મુકાબલા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
* દ્વાર ગુનાવૃત્તિ શોધક : ઘરના કે ઓફીસના દરવાજા પર લટકાવવામાં આવતાં આ સાધન દ્વારા નકારાત્મક ઉર્જા પ્રતિસ્થાપિત કરીને લાભદાયક ઉર્જા પ્રવાહીત કરી શકાય છે.
* રંગીન કાચના સાધન - પૂર્વી, મધ્ય-પૂર્વ જૈન અને વૈદિક સંસ્કૃતિના ખગોળશાસ્ત્રીય અધ્યયન દ્વારા સૌભાગ્યવર્ધક અને નકારાત્મક પ્રભાવરોધક આ સાધનોને તૈયાર કર્યા છે- 1) આરિયા હસ્ત, 2) આરિયા જેન, 3) ઓરીયા ત્રિશક્તિ.
* ચાવીનો ગુચ્છો : દૈનિક જીવનમાં આનાથી ખુશી લાવી શકાય છે. યાત્રાન અસમયે પણ આ તમને સુરક્ષિત રાખી શકે છે- હાથમાં રાખવાનું કી-ચેન, ટ્રાવેલર કી-ચેન, એવીલ આઈ કી ચેન.