1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ

વાસ્તુને અજમાવી જુઓ.

વાસ્તુને અજમાવી જુઓ.
W.DW.D

* સોનું નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં બદલે છે. ચાંદી પ્રતિકૂળ ઉર્જાને દૂર કરે છે અને તાંબુ પ્રભામંડળને સંતુલિત બનાવે છે. આળસ, અવસાદ અને તણાવ દૂર કરવા માટે આ ત્રણેય વસ્તુઓ ઉપયોગી છે.

* કારમાં ઘંટડી વાદ્ય- યાત્રા દરમિયાન તમે કારમાં આને લટકાવીને સુરક્ષિત અને આનંદદાયક સફર કરી શકો છો.

* ઔરાજન્ય બ્રહ્માંડિય વાસ્તુ પરિશોધન ચિત્ર- આ સુનેહરા કિત્રોને લગાવવાથી પ્રતિકૂળ ઉર્જા સકાત્મક બને છે. આમાં જડેલા રત્નો ખરાબ પ્રભાવોને દૂર કરે છે.

* આત્મ ઉર્જા પત્ર- આને નાભિની ઉપર ચામડીથી બનેલ ઉત્પાદોથી દૂર રાખીને બાંધવાથી આત્મિક ઉર્જામાં વૃદ્ધિ થાય છે.

* દ્વ્રાર વાસ્તું સંવર્ધક- ઘરની અંદર દરવાજાની ડાબી બાજુના ભાગે આંખની ઉંચાઈએ લગાવવાથી ઓરા પ્રવાહ સંકેન્દ્રીત થાય છે.
About Writer
વેબ દુનિયા