શુ કહે છે વાસ્તુ
N.D
વાસ્તુ કહે છે કે મહેમાનના સ્વાગત-સત્કારમાં કોઈ પ્રકારની લાપરવાહી કે કમી ન રાખો, જેથી મહેમાન તમારા ઘરથી વિદાય લે તો એ અત્યંત પ્રસન્ન જોવા મળે. મહેમાનની પ્રસન્નતાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે, અર્થાત તમે ઘન ધાન્યથી સંપન્ન રહો છો. તમને આર્થિક અને માનસિક શાંતિ મળે છે.