Webdunia - Bharat's app for daily news and videos

Install App

બે વર્ષની દીકરી સાથે નીલ નિતિન મુકેશના આખા પરિવારને થયો કોરોના તેને હળવામાં ન લેવું

Updated: રવિવાર, 18 એપ્રિલ 2021 (12:19 IST)
નીલ નીતિન્ મુકેશએ ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ શેયર કરી આ વખતે જણાવ્યુ છે. નીલએ લખ્યુ દરેક પ્રકારની સાવધાની રાખવા અને ઘરમાં રહેવા છતાંય મારા પરિવારના સભ્ય અને હું કોરોના સંક્રમિત થઈ ગયા છે. 
દેશમાં કોરોના વાયરસ એક વાર ફરી તેમના ચરમ પર છે અને સતત લોકો તેમની ચપેટમાં આવી રહ્યા છે. બૉલીવુડ અને ટીવી ઈંડસ્ટ્રીના સેલ્બ્સ કોરોનાના કહેરથી ત્રાસી ગયા છે.  એક પછી એક સેલેબ્સ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. તેથી ઘરે રહીને સાવધાની રાખવા માટે કહેવાઈ રહ્યું છે. અવે નીલ નીતિન મુકેશ અને તેમનો પરિવાર પણ કોરોના સંક્રમિત થઈ ગયા છે. તેમાં તેમની બે વર્ષની દીકરી નૂરવી પણ શામેલ છે. 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

Dengue ગંભીર ફ્લૂ - ડેન્ગ્યુ થયો છે કેવી રીતે જાણશો ? જાણી લો તેના લક્ષણો અને બચવાના ઉપાય

કોથમીર વડી

શ્રાવણમાં લસણ-ડુંગળી વગરનું શાક ફિક્કું લાગે છે? સ્વાદ વધારવા માટે અજમાવો આ 3 ટિપ્સ લસણ-ડુંગળી વગર સ્વાદિષ્ટ શાક કેવી રીતે બનાવવું?

ચોમાસામા કયા શાકનું સેવન કરવું હેલ્ધી હોય છે ?

શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવા અને બંગડીઓ પહેરવાના ધાર્મિક કારણો

આગળનો લેખ
Show comments