Webdunia - Bharat's app for daily news and videos

Install App

Prabhas Wedding પ્રભાસ તિરૂપતિમાં લેશે સાત ફેરા

Updated: ગુરુવાર, 8 જૂન 2023 (14:00 IST)
Prabhas Wedding- પ્રભાસે ચાહકોને એમ કહીને ખુશ કરી દીધા કે તે તિરુપતિમાં લગ્ન કરશે
 
.દક્ષિણ ભારતીય સ્ટાર પ્રભાસે તેની આગામી ફિલ્મ આદિપુરુષની રિલીઝ પહેલા તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રાર્થના કરી હતી. ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ 'આદિપુરુષ'માં પ્રભાસ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મની રિલીઝ પહેલા, પ્રભાસ તિરુપતિના તિરુપતિ બાલાજી મંદિરની મુલાકાતે ગયો હતો, જ્યાં તેણે દેવતાના દર્શન કર્યા હતા અને ત્યાં પ્રાર્થના કરી હતી.
 
 આ દરમિયાન, ફિલ્મના પ્રમોશન દરમિયાન, જ્યારે મીડિયાએ તેને તેના લગ્ન વિશે પ્રશ્નો પૂછ્યા તો તે હસી પડ્યો. તેના લગ્નના સવાલ પર પ્રભાસે કહ્યું કે તે તિરુપતિ મંદિરમાં લગ્ન કરશે.
 
ટ્રેલર લોન્ચ દરમિયાન પ્રભાસ આનંદી મૂડમાં જોવા મળ્યો હતો અને પ્રશંસકોના સવાલોના જવાબ આપતા તેણે કહ્યું હતું કે, 'હું તિરુપતિમાં લગ્ન કરીશ'. આ સાંભળીને ફેન્સ તેમના લગ્નને લઈને ઉત્સાહિત થઈ ગયા છે.
Edited By-Monica Sahu
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

મોદક પાયસમ ખીર: પરંપરાગત અને ચટપટી દક્ષિણ ભારતીય ફ્યુઝન રેસીપી

એક-એક કળી છોલવાની ઝંઝટ છોડો, લસણ ફોલવાની દેશી રીત બચાવશે સમય

એ 10 મિનિટ કોઈનો જીવ બચાવી શકો છો... હાર્ટ અટેકના લક્ષણ દેખાતા જ કરો આ કામ

ખાસ ચોકલેટ મલાઈ રોલ, સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ મીઠાઈ

આગળનો લેખ
Show comments