Biodata Maker

તારક મહેતા' એ કર્યા બીજા લગ્ન- ફેમ સચિન શ્રોફ કર્યા બીજા લગ્ન, જાણો કોણ છે તેમની દુલ્હન ?

રવિવાર, 26 ફેબ્રુઆરી 2023 (15:37 IST)
ટીવીનો ફેમસ કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં શૈલેશ લોઢા તારક મેહતાની ભૂમિકા હવે સચિન શ્રોફ ભજવતા જોવા મળી રહ્યા છે. સચિન શ્રોફ પોતાના અભિયન કૌશલ માટે ઘણી પ્રશંસા મેળવી છે. તાજેતરમાં અભિનેતાએ લગ્નને એક વધુ તક આપવા વિશે ચોખવટ કરી કારણ કે તેઓ જલ્દી જ બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ સચિન પરિવાર અને મિત્રો સાથે 25 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં જ લગ્નના બંધનમાં બધાશે. રિપોર્ટ મુજબ લગ્નની તારીખ નીકળી ચુકી છે.  ટીવી અભિનેતા સચિન શ્રોફે પહેલા ટીવી અભિનેત્રી જૂહી પરમાર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ વર્ષ 2018માં બંનેના ડાયવોર્સ થઈ ગયા હતા. 
 
 
ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના નવા તારક જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યા છે. શો માં ગયા વર્ષે 2022માં ટીવી અભિનેતા સચિન શ્રોફે તારક મેહતાના રૂપમાં એંટ્રી લીધી હતી. હાલ અભિનેતા પોતાના જીવનમાં પ્રેમ અને લગ્નને એક વધુ તક આપવા માટે તૈયાર છે.  આ પહેલા સચિન શ્રોફે ટીવી અભિનેત્રી જૂહી પરમાર સાથે લગ્ન કર્યા હતા. પણ આ સંબંધો નવ વર્ષ સુધી જ ચાલી શક્યા. કપલ સચિન શ્રોફ અને જૂહી પરમારની એક 10 વર્ષની પુત્રી પણ છે, જેનુ નામ સમાયરા છે. 
 
તારકની નવી દુલ્હન 
 
રિપોર્ટ મુજબ અભિનેતા 25 ફેબ્રુઆરીએ મુંબઈમાં લગ્નના બંધનમાં બંધાશે. સચિન પોતાની  એક પારિવારિક મિત્ર સાથે લગ્ન કરવાનો છે, જેની ઓળખ છુપાવવામાં આવી રહી છે કારણ કે પરિવાર કન્યા વિશે વધુ વાત કરવા માંગતો નથી
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

MArriage anniversary wishes - પતિને લગ્નની વર્ષગાંઠ ની શુભેચ્છાઓ

World Liver Day: કયા પરિબળો લીવરને નુકસાન પહોંચાડી શકે છે, અને કયા લક્ષણો તાત્કાલિક સાવધાની રાખવા જોઈએ?

અળસીનું પાણી પીવાથી શું થાય છે ? જાડાપણું ઓછી કરવા માટે નથી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદગાર

ચા પીધા પછી તરત જ પાણી પીવું છે ખતરનાક, શરીર પર શું અસર પડે છે જાણો આની પાછળનાં કારણ

અક્ષય તૃતીયાના શુભ દિવસે જન્મેલા બાળકો ભાગ્યશાળી હોય છે. લક્ષ્મી અને કુબેરના આશીર્વાદ મેળવવા માટે આ ખાસ અને અનોખા નામ પસંદ કરો

આગળનો લેખ
Show comments