Webdunia - Bharat's app for daily news and videos

Install App

Aloe Vera Gel On Face- એલોવેરા જેલથી કરો ત્વચાની સંભાળ

Updated: મંગળવાર, 12 માર્ચ 2024 (11:20 IST)
Beauty care aloe vera gel - ત્વચાની કાળજી કરવા માટે માર્કેટમાં ઘણા પ્રોડ્કટસ તમને સરળતાથી મળી જશે. તેમજ ઋતુ બદલી રહી છે અને આ હવામાનમાં ત્વચામાં માઈશ્ચર ખત્મ થવા લાગે છે ડ્રાઈનેસ વધી જાય છે. 
 
જણાવીએ કે ત્વચાની સાચી રીતે કાળજી રાખવા માટે તમે એલોવેરા જેલના ઉપયોગ કરી શકો છો. તો ચાલીએ જાણીએ કે કેવી રીતે ચેહરા પર એલોવેરા જેલન ઉપયોગ અને શું છે તેના ફાયદા 
 
એલોવેરા જેલને ચેહરા પર લગાવવાવા ફાયદા શું છે / કુંવારપાઠું ના ફાયદા
એલોવેરા જેલમાં વિટામિન એ-વિટામિન સી અને વિટામિન બી હોય છે જે સ્કિનને ભરપૂર માત્રામાં પોષણ આપે છે.
તેમા હાજર એંટીઓક્સીડેંટ ગુણ સ્કિનને હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે. 
એલોવેરા જેલની અંદર એંટી બેક્ટીરિયલ ગુણ હોય છે જે ત્વચાને દરેક રીતે સ્કિન ઈંફેક્શનથી બચાવે છે. 
 
ચેહરાના કાળજી કરવાના ઘરેલુ ઉપાય 
ચહેરાની સંભાળ રાખવા માટે સૌથી પહેલા એલોવેરા છોડના પાંદડામાંથી જેલ કાઢીને એક બાઉલમાં નાખી દો.
હવે એક વાટકી પપૈયાને પીસીને મિક્સ કરો.
આ બંનેને મિક્સ કરીને બ્રશની મદદથી ચહેરા પર લગાવો.
જો તમે ઈચ્છો તો તેમાં મધ પણ ઉમેરી શકો છો.
લગભગ 20 મિનિટ માટે આ ફેસ પેકને ચહેરા પર રહેવા દો.
સ્વચ્છ પાણી અને કપાસની મદદથી ચહેરાને સારી રીતે સાફ કરો.
તમે દિવસ કે રાત ગમે ત્યારે આ ઉપાયનો ઉપયોગ કરી શકો છો.
તમને જણાવી દઈએ કે આ રેસિપી તમારા ચહેરાની ત્વચાને યુવાન અને સ્વસ્થ રાખવામાં મદદ કરશે.
થોડા દિવસોમાં તમને તમારા ચહેરા પર તેની અસર દેખાવા લાગશે.

Edited By-Monica sahu 

વધુ જુઓ..

હનીમૂન પર પત્નીને આવી ગયો માસિકધર્મ, તો ભડક્યો પતિ, થપ્પડ-લાત અને મુક્કા માર્યા, FIR નોંઘાઈ

Best Mileage Car India - ભારતમાં સૌથી વધુ માઈલેજ આપનારી કાર, દરેક સેગમેંટમાં બેસ્ટ ઓપ્શન, કિમંત 3.70 લાખથી શરૂ

18 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી સાવધાન રહો'... ઉત્તર પ્રદેશના બંને ભાગોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો તમારા શહેરમાં હવામાન કેવું રહેશે.

પ્રખ્યાત મોડેલે ચાલતી ટ્રેનમાં કપડાં ઉતાર્યા, RPF કર્મચારીઓ અને TC પર બ્લેડથી હુમલો કર્યો; સંપૂર્ણ વાર્તા જાણો

મુર્થલ રેસ્ટોરન્ટમાં હવે એક રોબોટ ભોજન પીરસશે... ગ્રાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે

વધુ જુઓ..

શ્રાવણનાં મંગળવારે કરો આ વિશેષ ઉપાય, બજરંગબલી દૂર કરશે જીવનની દરેક પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 ઓગસ્ટ 2026

Nagchandreshwar mahadev- નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દ્વાર, વર્ષમાં એક દિવસ માટે ખુલે છે આ મંદિર

Nag Panchmi Katha- નાગ પાંચમ કથા

Nag panchami - નાગપંચમી પર ભૂલથી પણ ના કરો આ કાર્ય, આજે કુલેરનો પ્રસાદ જરૂર બનાવો

આગળનો લેખ
Show comments