Webdunia - Bharat's app for daily news and videos

Install App

ક્યારે ન ખાવું આ ફૂડ , જેનાથી ચેહરાની રંગત ઓછી થઈ જાય

ગુરુવાર, 4 જૂન 2020 (14:48 IST)
ક્યારે ન ખાવું આ ફૂડ , જેનાથી ચેહરાની રંગત ઓછી થઈ જાય
 
બ્યૂટી- દરેક કોઈ તેમના આરોગ્ય સાથે સાથે ચેહરાની પણ ચિંતા હોય છે, કે સ્કિન પર કોઈ પિંપલ્સ, ડાઘ, ચેહરાની ચમક પહેલાથી ઓછું ન થઈ જાય. તેના માટે પ્રોપર ખાવું અને ટ્રીટમેંટ કરાવે છે પણ કેટલાક ફૂડ એવા હોય છે કે અમારા આરોગ્ય માટે તો હાનિકારક હોય છે સાથે જ સ્કિન પર પણ ખરાબ અસર નાખે છે. તેનાથી સ્કિન ડેમેજ થવા લાગે છે અને સ્કિનની રંગત પણ ઓછી થવા લાગે છે. આજે અમે તમને કેટલાક એવા જ ફૂડસ વિશે જણાવી રહ્યા છે જેનાથી ચેહરાની રંગત ઓછી થઈ જાય છે. 
1. સ્પાઈસી ફૂડ 
તેનાથી બૉડીનો ટેમ્પરેચર વધે છે. જેનાથી બ્લ્ડ વેસલ્સ ફેલે છે અને કોમપલેકશન ડાર્ક થવા લાગે છે. 
 
2. કૉફી
તેમાં રહેલ કેફીન સ્ટ્રેસ હાર્મોનનો લેવલ વધી જાય છે તેનાથી સ્કિન ડેમેજ થવ લાગે છે, ચેહરો કાળું પડવા લાગે છે. 
 
3. વ્હાઈટ બ્રેડ 
તેનાથી ઈંસુલિનનો લેવલ વધી જાય છે અને સ્કિનમાં રહેલ ઑયલ પ્રોડકશન વધી જાય છે અને સાથે જ ચેહરાની ફેયરનેસ ઓછી થવા લાગે છે. 
 
4. ફ્રાઈડ ફૂડ 
તેનાથી ફેડની માત્રા વધે છે, બ્લ્ડ સર્કુલેશન  ઓછું થાય છે અને સ્કિનને પર્યાપ્ત માત્રામાં ઑકસીજન નહી મળતું. 
 
5. કોલ્ડડ્રિંક 
તેમાં શુગર ખોબ વધારે હોય છે, જેનાથી સ્કિનને જરૂરી ફાઈબર નહી મળતા અને બ્લ્ડ સર્કુલેશન  ઓછું થાય. 

વધુ જુઓ..

ગુજરાત ATSની મોટી કાર્યવાહી: ભારતમાં 'ગઝવા-એ-હિન્દ' સ્થાપવાનું ષડયંત્ર નિષ્ફળ, સિદ્ધપુર અને મુંબઈથી બે યુવકો ઝડપાયા

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે એ PM મોદીને કહ્યા આતંકવાદી, પછી કરી ચોખવટ

ચૂંટણી પહેલાં આક્ષેપબાજી: હર્ષ સંઘવીએ AAP પર લગાવ્યો રૂપિયા વહેંચવાનો આરોપ, ગીર સોમનાથમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ

દાહોદ ફૂડ પોઈઝનિંગ: 1,200માંથી 400 લોકો બીમાર, ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર હોસ્પિટલ પહોંચ્યા

કેદારનાથ મંદિરના દરવાજા કાલે ખુલશે, આ વખતે યાત્રા ઘણી રીતે ખાસ છે.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 એપ્રિલ

મંગળવારે મૃગશિરા નક્ષત્રમાં કરો આ ઉપાયો, ધન-ધાન્ય અને માન-સન્માનની થશે પ્રાપ્તિ

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

હનુમાન આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 એપ્રિલ

આગળનો લેખ
Show comments