Webdunia - Bharat's app for daily news and videos

Install App

લગ્નમાં માત્ર જવું નહી પણ, બધા પર છવાઈ જવા માટે આ 10 બ્યૂટી ટીપ્સ અજમાવી જુઓ

બુધવાર, 29 નવેમ્બર 2017 (13:54 IST)
હાથ-પગના વેક્સ કરી લો અને તેની પૂરતી સફાઈ કરવી. 
 
આઈબ્રો અને ચેહરાના વધારે વાળને  સાફ કરાવો. 
 
જો ચેહરા પર સનબર્ન થયું છે તો તેના માટે ઉપાયો અજમાવો. 
 
પૂરતી ઉંઘ લો. અને ખાવા-પીવાનો ધ્યાન રાખો તેનાથી પર સુંદરતામાં આસર જોવાય છે. 
ચણાનો લોટમાં મલાઈ કે દૂધ,મધ અને એક ચપટી હળદર મિક્સ કરી લગાવવાથી સૂકી ત્વચાને પ્રાકૃતિક નમી મળે છે અને ત્વચામાં નિખાર આવે છે. 
 
બેસનમાં ગુલાબજળ મિક્સ કરી ત્વચા પર લાગડો અને સૂક્યા પછી હૂંફાણા પાણીથી સાફ કરો. આથી ત્વચાથી વધારે નમી ઓછી થાય છે અને ચેહરો ફ્રેશ લાગે છે. 
 
સ્નાન કરતા પહેલા જો ઑલિવ ઑયલથી માલિશ કરાય તો ત્વચા સુંદર , ચમકદાર અને સ્વસ્થ રહે છે. 
 
સ્નાન પછી મોશ્ચરાઈજરના ઉપયોગ જરૂર કરો. કારણ કે એ સમયે તમારી ત્વચામાં નમી હોય છે. અને એ સમયે લગાયેલુ માયશ્ચારાઈજર વધારે સુરક્ષાદાયક અને અસરકારી હોય છે. 
 
હોઠના રંગ નિખારવા માટે હોંઠ પર ચુકંદરના રસ લગાડો અને દસ મિનિટ પછી ધોઈ લો. 
 
 

વધુ જુઓ..

ભારે વરસાદથી તબાહી, થોડી જ સેકન્ડોમાં ઘર જમીનદોસ્ત; ભયાનક વિડિઓ જુઓ

EV Scooter ખરીદતા પહેલા વાંચો, કંઈ બેટરી આપે છે સૌથી વધુ રેંજ ? જાણો 5 પ્રકારની EV બેટરીઓમા અંતર

કેરળમાં ભારે વરસાદે તબાહી મચાવી! 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 6 જિલ્લામાં યલો એલર્ટ જારી, ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી

ઈરાન પર અમેરિકાના બે દિવસીય હુમલામાં 14 ના મોત, 78 ઘાયલ

આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો, ચાંદી 2 લાખ રૂપિયા અને સોનું 50,000 રૂપિયા સસ્તું થયું

વધુ જુઓ..

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 જુલાઈ 2026

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

આગળનો લેખ
Show comments