Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hair Fall Remedies- વાળ ખરતા અટકાવવા માટે શું કરશો?

Updated: રવિવાર, 10 સપ્ટેમ્બર 2023 (16:50 IST)
દરરોજ જૈતુનના તેલની માલિશ કરો અને બેસન વડે વાળને ધુઓ.
 
દહીની અંદર લીંબુ નીચોડીને આમળાનો રસ અને બેસન ભેળવીને માથુ ધુઓ.
 
બાફ સ્નાન લો.
 
વાળને સારી રીતે ધોયા બાદ નરમ ટુવાલને નવાયા પાણીમાં પલાળીને તેને વાળ પર ઢાંકી દો.
 
વાળની અંદર લીંબુનો રસ નાંખીને માલિશ કરો.
 
ત્રિફળાનું સેવન કરો અને તેના પાણી વડે વાળને ધુઓ.
 
શરીરની ચરબી ઘટાળવા માટે ભોજનને એકદમ બંધ ન કરશો. તેનાથી વાળ પર અસર પડે છે.
 
વાળ પર ગાજરને એકદમ ઝીણા ક્રશ કરીને લગાવો તેનાથી વાળ તુટતા બંધ થઈ જશે.
 
જો વાળ એકદમ પાતળા થઈને ખરી જતાં હોય તો વાળને થોડાક દિવસ સુધી સ્વચ્છ અને તાજી હવામાં ખુલ્લા છોડીને ફરો. આ વાયુ ચિકિત્સા છે.
 

વધુ જુઓ..

વંદે ભારત ટ્રેન ડ્રાઈવર કેટલી કમાણી કરે છે અને તેમની પસંદગી કેવી રીતે થાય છે તે જાણો.

ચાંદીપુરા વાયરસે ગુજરાતમાં અત્યાર સુધીમાં 22 બાળકોના જીવ લીધા છે. ચાંદીપુરા વાયરસ, તેના લક્ષણો અને તેનાથી બચવા માટેની રીતો વિશે જાણો

તમારા પતિ આવ્યા છે બહાર... ફરીદાબાદમાં પતિનુ નામ લઈને ટીચરને બોલાવી અને કરી નાખી હત્યા

આગામી 2 થી 3 કલાકમાં ભારે વરસાદ... IMD એ ઘણા રાજ્યોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યા છે, જેમાં વાવાઝોડા અને મુશળધાર વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

Kashmir Cloudburst: કાશ્મીરમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો, 2 લોકોના મોત; સેંકડો લોકોને બચાવાયા

વધુ જુઓ..

'શ્રાવણ થીમ' વડે તમારી કિટ્ટી પાર્ટીને સુપર હિટ બનાવો, આ 3 શ્રેષ્ઠ વિચારો અનુસરો

શ્રાવણ સોમવારે ઉપવાસ તોડ્યા પછી શું ખાવું? આ 7 વસ્તુઓ ઝડપથી તૈયાર કરો.

ઓગસ્ટ મહિનાના ગુજરાતી તહેવારો

ઉત્તરાખંડના આ મંદિરમાં, શિવલિંગ આરામની મુદ્રામાં છે, તેનું કદ દર વર્ષે વધી રહ્યું છે.

મંગળવારે જરૂર કરો આ ઉપાય, હનુમાનજીના આશીર્વાદથી જીવનની બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments