Webdunia - Bharat's app for daily news and videos

Install App

Coronavirus backઠીક થયા પછી ફરીથી થઈ શકે છે કોરોના, આ વાતોંનું રાખવી કાળજી

સોમવાર, 30 માર્ચ 2020 (20:38 IST)
દુનિયાભરમાં કોરોના વાયરસથી મરનારની સંખ્યા 33 હજારથી પણ વધારે થઈ ગઈ છે. અત્યારે દુનિયાભરમાં કુળ સંક્રમિત લોકો 7,16,101 છે. ભારતમાં આ સંખ્યા 1000ની પાસે પહોછી છે. કોરોના વાયરસથી સૌથી વધારે મોત ઈટલીમાં થઈ છે. પાછલા કેટલાક દિવસોમાં તમને જોયુ હશે કે Covid 19 ના દર્દીઓની ટેસ્ટ રિપોર્ટ બીજી ત્રીજી વાર પણ પૉઝિટિવ આવી છે. બૉલીવુડ ગાયિકા કનિકા કપૂર તેનો ઉદાહરણ છે. તેના પર ચાર વાર કોરોના વાયરસનો ટેસ્ટ કરાયુ છે અને દરકે વાર પરિણામ પૉઝિટિવ આવ્યા છે. 
 
હવે સવાલ આવે છે કે કોરોનાથી સંક્રમિત્ત થતા લોકોને ફરીથી આ વાયરસથી સંક્રમિત થવાની કેટલી શકયતા છે. ચીન અને જાપાનના આંકડા તો આ તરફ ઈશારા કરે છે કે આ વાયરસ તમારા શરીર પર ફરીથી હુમલો કરી શકે છે. વૈજ્ઞાનિકોની પાસે અત્યાર્વે પણ કોરોના વાયરસનને લઈને સટીક જાણકારી નથી છે. કોવિડ 19 એક નવું વાયરસ છે. વૈજ્ઞાનિક તેના વ્યવહારને સમજવાની કોશિશમાં છે. 

વધુ જુઓ..

RCB બેક ટૂ બેક ચેમ્પિયંસ, રજત પાટીદારની કપ્તાનીમાં બીજીવાર બની વિજેતા

IPL ફાઈનલ જીતતા પહેલા જ RCB એ બનાવ્યો એક નવો કીર્તિમાન, 21 બોલમાં જ તોડી નાખ્યો CSK નો રેકોર્ડ

લગ્ન પહેલા જ વરરાજાએ ગુપ્તાંગ કાપી નાખ્યું; પરિવાર અંધાધૂંધીમાં ફસાઈ ગયો; યુવાનની હાલત ગંભીર - તેણે આવું પગલું કેમ ભર્યું?

વાંદરાએ બેગ છીનવી લીધી, ઝાડ પરથી 2 લાખ રોકડા વરસાવ્યા; કોર્ટહાઉસમાં અંધાધૂંધી મચી ગઈ

"દેશવાસીઓએ બાળકો અને વૃદ્ધોને ગરમીથી બચાવવા જોઈએ," "મન કી બાત" ના પીએમ મોદીના મુખ્ય મુદ્દા

વધુ જુઓ..

Somwat Vrat 2026: સોમવારે ભગવાન શિવની પૂજા દરમિયાન બિલકુલ ન કરશો આ ભૂલો, નહિ તો નહિ મળે પૂજાનો પૂર્ણ લાભ

Shambhu Stuti: ભગવાન રામે શંભુ સ્તુતિની રચના શા માટે કરી? તેના નિયમો, ગીતો અને ફાયદા જાણો

અધિક માસ સ્પેશિયલ ફરાળ- સાબુદાણાના વડા

અધિક માસમાં સત્યનારાયણ કથાનું ધાર્મિક મહત્વ

Suryadev mantra- સૂર્યદેવ મંત્ર

આગળનો લેખ
Show comments