Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tips for health - લીલા મરચા અને આદુના ફાયદા

રવિવાર, 27 ઑગસ્ટ 2017 (12:22 IST)
1. મોટાભાગના લોકો ખાવામાં લીલા મરચાનો પ્રયોગ કરે છે. અનેક જૂની શોધ કહે છે કે લીલા મરચામાં કૈપસેસિન હોય છે. જે અનેક બીમારીઓ માટે લાભકારી છે. 
2. જો લીલા મરચા સાથે આદુનો પ્રયોગ કરવામાં આવે તો તેના ફાયદા બમણા થઈ જાય છે. 
3. અનેક શોધોમાં ફેફસાના કેંસરથી બચાવના રૂપમાં પણ લીલા મરચાના પ્રયોગને લાભકારી માનવામાં આવે છે. 
4. ખાંસી અને તાવ માટે આપણે આદુનો ઉપયોગ કરીએ છીએ. પણ આનો  ઉપયોગ કેંસર સામે લડવામાં પણ સહાયક છે. 
5. એવુ કહેવાય છે કે આદુમાં રહેલ 5 જિંજરગોલ કૈપસેસિનથી મળીને એક એવો કંપાઉંડ બને છે જેનાથી ટ્યૂમર પૈદા કરનારુ રિસેપ્ટર્સ જડથી ખતમ થઈ જાય છે. 

વધુ જુઓ..

સમૂહ લગ્નના નામે 42 થી વધુ પરિવારો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી; કન્યા કે આયોજકો બંને મળ્યા નહીં.

એક પતિ, જે પોતાની પત્નીની બીજા કોઈના સાથે સહન ન કરી શક્યો, તેણે એક જઘન્ય ગુનો કર્યો.

અમદાવાદના નવા મેયર તરીકે હિતેશ બારોટના નામ પર વાગી અંતિમ મહોર: પદાધિકારીઓની પણ સત્તાવાર જાહેરાત

Video - અમેરિકામાં ગુજરાતી યુવતીની ગોળી મારીને હત્યા, વિદેશમાં રહેતા ગુજરાતી સમુદાયમાં સુરક્ષાને લઈને ચિંતા

ગોંડલ પંથકમાં ખનીજ માફિયાઓ સામે પોલીસની મોટી કાર્યવાહી, 70 લાખનો મુદ્દામાલ જપ્ત

વધુ જુઓ..

મંગળવાર મંત્ર

Bada Mangal 2026: આજે ચોથું બડા મંગળ છે, આ 5 ભૂલો ટાળો અને ભગવાન હનુમાનની પૂજા કરવાનો શુભ સમય જાણો.

Aaj Nu panchang - આજનુ પંચાગ - 26 મે 2026

Nautapa 2026 Horoscope: આજથી નૌતપા શરૂ, સૂર્યની જેમ ચમકશે આ 4 રાશીઓનું નસીબ, શું તમારી રાશી પણ આમાં છે સામેલ ?

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

આગળનો લેખ
Show comments