Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips - ખાલી પેટ ચ્હા પીવાથી થઈ શકે છે અનેક સાઈડ ઈફેક્ટ્સ

શનિવાર, 28 એપ્રિલ 2018 (08:55 IST)
આપણામાંથી અનેક લોકો એક કપ ચા નો મતલબ થાક દૂર કરવો સમજે છે પણ શુ તમે જાણો છો કે તેનાથી સ્ફૂર્તિ આવવાને બદલે આરોગ્ય સંબંધી અનેક પ્રકારની પરેશાનીઓ થઈ શકે છે આવો જાણીએ ચા પીવાના સાઈડ ઈફેક્ટ વિશે... 
 
1. બૈડ ટી લેવાથી શરીરમાં બાઈડ જ્યુસની પ્રક્રિયા અનિયમિત થવાથી ગભરાટ થવા લાગે છે. 
2. ચા માં વધુ ખાંડ પીવાથી તમે જાડાપણાનો શિકાર બની શકો છો. 
3. ચા પીવાથી ઊંધ ન આવવાની સમસ્યા થઈ શકે છે. 
4. સવારે ચા પીવાથી ન્યૂરોલાજિકલ ગડબડ થઈ શકે છે. જેનાથી ભૂખ ખતમ થવાની શરૂ થાય છે. 
5. વધુ ગરમ ચા પીવાથી ગળાના ટીશૂને નુકશાન પહોંચે છે. 
6. આનુ સેવન કરવાથી અલ્સરની સમસ્યા પણ થઈ શકે છે. 
7. ચા માં કૈફીનની માત્રા પણ હોય છે. જેનાથી શરીરને નુકશાન થઈ શકે છે. 
8. તેનાથી એસીડીટીની સમસ્યા થઈ શકે છે. 
9. સવારે ખાલી પેટ ચા પીવાથી શરીરમાં પ્રોટીનની માત્રા ઓછી થઈ જાય છે. 

વધુ જુઓ..

દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત 13 રાજ્યોમાં આજે વાવાઝોડા અને વરસાદ તબાહી મચાવશે; IMD એ ચેતવણી જારી કરી છે

એક ટેકરી પરથી એક મોટો પથ્થર ચાલતી બસ પર પડ્યો, જેમાં એકનું મોત થયું અને ચાર ગંભીર રીતે ઘાયલ થયા.

શું સોનું અને ચાંદી વધુ મોંઘા થઈ રહ્યા છે કે સસ્તા? છેલ્લા પાંચ દિવસમાં ભાવમાં નોંધપાત્ર વધઘટ થઈ છે. આજના નવીનતમ ભાવ જાણો.

ગાંધીનગર-અમદાવાદ એરપોર્ટ માર્ગ પર ભાટ ચાર રસ્તા પાસે ભવ્ય કેબલ સ્ટેડ બ્રિજનું લોકાર્પણ, વાહનચાલકોને મળશે ટ્રાફિકમાંથી મોટી રાહત

ભુવનેશ્વરમાં ભારે વરસાદને કારણે એક યુવાન નાળામાં તણાઈ ગયો; 20 કલાકથી વધુ સમય પછી પણ કોઈ પત્તો લાગ્યો નથી.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 5, 2026

શનિવારે યુવકોએ સાસરીયામાં ના જવું, તેલ-મીઠું અને લોખંડની વસ્તુઓ ખરીદવાથી બચો, જાણો અઠવાડીયાના કયા દિવસે કયા કામ ન કરવા જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 4, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

આગળનો લેખ
Show comments