Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips - ખાલી પેટ ચ્હા પીવાથી થઈ શકે છે અનેક સાઈડ ઈફેક્ટ્સ

Updated: શનિવાર, 28 એપ્રિલ 2018 (10:09 IST)
આપણામાંથી અનેક લોકો એક કપ ચા નો મતલબ થાક દૂર કરવો સમજે છે પણ શુ તમે જાણો છો કે તેનાથી સ્ફૂર્તિ આવવાને બદલે આરોગ્ય સંબંધી અનેક પ્રકારની પરેશાનીઓ થઈ શકે છે આવો જાણીએ ચા પીવાના સાઈડ ઈફેક્ટ વિશે... 
 
1. બૈડ ટી લેવાથી શરીરમાં બાઈડ જ્યુસની પ્રક્રિયા અનિયમિત થવાથી ગભરાટ થવા લાગે છે. 
2. ચા માં વધુ ખાંડ પીવાથી તમે જાડાપણાનો શિકાર બની શકો છો. 
3. ચા પીવાથી ઊંધ ન આવવાની સમસ્યા થઈ શકે છે. 
4. સવારે ચા પીવાથી ન્યૂરોલાજિકલ ગડબડ થઈ શકે છે. જેનાથી ભૂખ ખતમ થવાની શરૂ થાય છે. 
5. વધુ ગરમ ચા પીવાથી ગળાના ટીશૂને નુકશાન પહોંચે છે. 
6. આનુ સેવન કરવાથી અલ્સરની સમસ્યા પણ થઈ શકે છે. 
7. ચા માં કૈફીનની માત્રા પણ હોય છે. જેનાથી શરીરને નુકશાન થઈ શકે છે. 
8. તેનાથી એસીડીટીની સમસ્યા થઈ શકે છે. 
9. સવારે ખાલી પેટ ચા પીવાથી શરીરમાં પ્રોટીનની માત્રા ઓછી થઈ જાય છે. 

વધુ જુઓ..

ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: ‘મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના’ હેઠળ કૃષિ સાધનોની ખરીદીની સમયમર્યાદામાં 15 દિવસનો વધારો

અનામત પર NDA માં જ ધમાસાન. ચિરાગ પાસવાને કેન્દ્રીય મંત્રી માંઝી અને તેમાંનાં પુત્ર પાસે માંગી લીધું રાજીનામું

પાકિસ્તાનને જવાબ આપવાની રીત બદલાય ગયા, ઓપરેશણ સિંદૂર પર બોલ્યા પૂર્વ આર્મી ચીફ નરવણે

ઉઝબેકિસ્તાન માટે રવાના થયા પીએમ મોદી, SCO શિખર સંમેલનમાં પણ ભાલ લેશે, બોલ્યા - આતંકવાદનો ખાત્મો કરીશું

નેપાળ પૂર હોનારત: ગુજરાતના 25 લોકો લાપતા, રાજ્ય સરકારે જાહેર કરી નવી યાદી; NRI પણ સંપર્ક વિહોણા

વધુ જુઓ..

Janmashtami 2026: 3 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બર? જાણો ક્યારે કરશો જન્માષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- 29 ઓગસ્ટ , 20226

જીવંતિકા માં ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - આજનુ પંચાગ - 28 ઓગસ્ટ 2026

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

આગળનો લેખ
Show comments