Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિટામિન બી12 થી ભરપૂર હોય છે આ દાળ, રોજ એક વાડકી પીવાથી દૂર થઈ જશે Vitamin B12 Deficiency

બુધવાર, 10 સપ્ટેમ્બર 2025 (13:21 IST)
Vitamin B12 Deficiency: શરીર માટે સૌથી જરૂરી વિટામિનમાંથી એક છે વિટામિન બી 12. આ વિટામિનની ઉણપ થતા શરીર એક નહી પણ અનેક રીતે પ્રભાવિત થાય છે.  વિટામિન બી 12 ની કમી પર નર્વ ડેમેજ થવા માંડે છે. તેનાથી હાથ પગમાં ઝનઝનાહટ અનુભવાય છે. ક્યારેક હાથ પગ સુન્ન પડી જાય છે. જોવામાં પરેશાની થાય છે. સરળતાથી શ્વાસ ફુલી જાય છે. પેટની પરેશાની થાય છે.  દિલની પરેશાની વધે છે. બેલેંસ કરવામાં તકલીફ થાય છે.  પાચન સંબંધી સમસ્યાનુ સંકટ વધતુ જાય છે અને સાથે જ મેમોરી લૉસ જેવી મગજની બીમારીઓ થઈ શકે છે.  આવામાં શરીરમાં પર્યાપ્ત માત્રામાં વિટામિન બી12 (Vitamin B12) ની જરૂર હોય છે. આવામાં ખૂબ વધુ શાકાહારી ફુડ્સ નથી જેમા શરીરને વિટામિન બી12 મળી શકે. પણ એવી દાળ છે જેને તમે ખાનપાનનો ભાગ બનાવી શકો છો. જાણો એ કંઈ દાળ છે જેનાથી શરીરને વિટામિન બી12 મળે છે.    
 
કઈ દાળમાં હોય છે વિટામિન બી 12,  Which Dal Contains Vitamin B12
દાળ સામાન્ય રીતે વિટામિન B12 થી ભરપૂર હોતા નથી, પરંતુ મગની દાળ અમુક હદ સુધી વિટામિન B12 પ્રદાન કરી શકે છે. ખાસ કરીને જો મગની દાળને અંકુરિત કરીને ખાવામાં આવે, તો તેમાંથી વિટામિન B12 મેળવી શકાય છે. મગની દાળ ફોલેટ, આયર્ન અને ફાઇબરથી ભરપૂર હોય છે. મગની દાળનું સેવન વિટામિન B12 ના લક્ષણો ઘટાડવામાં પણ ફાયદાકારક હોઈ શકે છે. જોકે, વિટામિન B12 ની ઉણપને દૂર કરવા માટે મગની દાળ પર આધાર રાખી શકાય નહીં.
 
વિટામિન B12 માં કઈ વસ્તુઓ ભરપૂર હોય છે?
 
- દૂધ અને દૂધના ઉત્પાદનોમાં વિટામિન B12 હોય છે. તેથી, દૂધ અને દૂધના ઉત્પાદનોને સંતુલિત આહારનો ભાગ બનાવવો જોઈએ.
 
- ઈંડા પણ વિટામિન B12 નો સારો સ્ત્રોત છે. તેને ખાવાથી શરીરને પ્રોટીન અને એમિનો એસિડ પણ મળે છે.
 
- સૅલ્મોન માછલી વિટામિન B12 થી ભરપૂર હોય છે. તે ઓમેગા-3 ફેટી એસિડનો અદ્ભુત સ્ત્રોત પણ છે.
 
- વિટામિન B12 ની ઉણપને દૂર કરવા માટે, તમે તમારા આહારમાં ફોર્ટિફાઇડ ખોરાક, રસ અને અનાજનો સમાવેશ કરી શકો છો.
 
- વિટામિન B12 ના શ્રેષ્ઠ સ્ત્રોત ક્લેમ્સ છે. જો તમે સીફૂડ ખાઓ છો, તો તમે ક્લેમ ખાવાથી વિટામિન બી 12 ની ઉણપને દૂર કરી શકો છો.

વધુ જુઓ..

ભારતે ઈગ્લેંડને પહેલી ODI માં 6 વિકેટે હરાવ્યું, કપ્તાન શુભમન, અક્ષર અને સુંદરે મારી હાફસેન્ચુરી

કોણ છે ગુરનૂર બ્રાર, જેણે પહેલી વનડેમાં જ અંગ્રેજોના કેમ્પમાં મચાવી ખલબલી

સફર દરમિયાન શરૂ થઈ પ્રેમકથા, મંદિરમાં લીધા સાત ફેરા, પછી એક ફોન કોલે બદલી નાખ્યું બધું

સેમસંગ અને વિવોએ આ મોડેલોની કિંમતોમાં વધારો કર્યો છે, જેના કારણે ફોન પહેલા કરતા મોંઘા થઈ ગયા છે, યાદી તપાસો

ઓસ્ટ્રેલિયા બાદ હવે ગુજરાતમાં પણ 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા અને AI પર લાગશે પ્રતિબંધ

વધુ જુઓ..

બુઘવાર અને પુષ્ય નક્ષત્રમાં કરો આ અચૂક ઉપાય, બધી પરેશાનીઓથી મળશે છુટકારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 જુલાઈ 2026

15 જુલાઈથી શરૂ થશે અષાઢ ગુપ્ત નવરાત્રી, 8 દિવસની રહેશે અષાઢ ગુપ્ત નવરાત્રી

વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ ક્યારે છે ? જાણો ભારતમાં દેખાશે કે નહિ

આજનુ પંચાગ - જુલાઈ 14, 2026

આગળનો લેખ
Show comments