Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ રીતે બનાવો નારિયેળ પૂરી

ગુરુવાર, 27 મે 2021 (13:42 IST)
તમે સાદી પૂરી, બટાટા પૂરી, પનીર પૂરી અને ઘણા પ્રકારની પૂરીઓનો સ્વાદ લીધુ હશે પણ હવે બનાવીને ખાવો નારિયેળ પૂરી 
 
2 કપ લોટ 
2 ટીસ્પૂન એલચી પાઉડર 
1/4 ટીસ્પૂન એલચી પાઉડર 
ખાંડ સ્વાદપ્રમાણે 
2 ટીસ્પૂન ઘે 
તેલ જરૂર પ્રમાણે 
 
વિધિ 
- સૌથી પહેલા એક વાસણમાં લોટ, એલચી પાઉડર, નારિયેળ અને ઘી નાખી મિક્સ કરો. 
-  એક વાસણમાં ખાંડ અને પાણી નાખી મિક્સ બનાવી લો. 
- પછી તે મિક્સથી સખ્ત લોટ બાંધી લો. 
- બાંધેલા લોટ પર હળવું તેલ લગાવીને આશરે 15 મિનિટ માટે જુદો રાખી દો. 
- આ વચ્ચે મધ્યમ તાપ પર પેનમાં તેલ નાખી ગરમ કરવા માટે મૂકોૢ 
- નક્કી સમય પછી બંધાયેલા લોટના લૂંઆ તોડી લો. 
- આ રીતે બધી પૂરી વળીને એક પ્લેટમાં રાખી લો. 
- તેલ ગરમ થતા જ એક -એક કરીને બધા પૂરી તળી લો. 
- તૈયાર છે નારિયેળ પૂરી ગરમાગરમ સર્વ કરો. 

વધુ જુઓ..

RR Vs GT Qualifier 2 IPL 2026: આઈપીએલ ના ક્વાલીફાયર 2 ના મુકાબલામાં આ 5 ખેલાડીઓ પર રહેશે સૌની નજર

21 જૂને યોજાનારી NEET પરીક્ષા માટે તૈયારીઓ કેવી રીતે ચાલી રહી છે? સેના, વાયુસેના અને પીએમ મોદી પણ ભૂમિકા ભજવશે.

IMD એ તણાવ વધાર્યો, જૂનમાં 90% વરસાદની આગાહી, 10 રાજ્યોમાં રેકોર્ડબ્રેક ગરમી, ભયાનક ચેતવણી

આસારામને બળાત્કાર કેસમાં મોટો ફટકો, હાઈકોર્ટે અરજી ફગાવી, જોધપુર જેલમાં આત્મસમર્પણ

Lucknow ચારબાગ રેલ્વે સ્ટેશન પર અકસ્માત, ટીન શેડ ધરાશાયી થતાં 3 ઘાયલ

વધુ જુઓ..

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

આગળનો લેખ
Show comments