Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kitchen Tips- આરોગ્યને નુકશાન પહોંચાડી શકે છે આ રીતે કરવી અસલી કે નકલી હીંગની ઓળખ

Updated: શુક્રવાર, 2 જુલાઈ 2021 (21:41 IST)
Asafoetida Adulteration Test: ભોજનનો સ્વાદ વધારવુ હોય કે પછી આરોગ્યની કાળજી રાખવી હોય ઓ ભોજનમાં લાગેલ હીંગનો વધાર ખૂબ કામ કરે છે. આટલું જ નહી હીંગનો પ્રયોગ આયુર્વેદ ચિકિત્સા દરમિયાન ઘણા ઔષધિઓનો નિર્માણ કરવા માટે કરાય છે. પણ શું તમે જાણો છો કે ઘણા રોગોને દૂર કરતી હીંગ જો અસલી ન હોય તો તમારા આરોગ્યને ફાયદા પહોંચાડવાની જગ્યા નુકશાન 
 
પણ પહોંચાડી શકે છે. આવો જાણીએ બજારથી ખરીદત સમયે કેવી રીતે કરવી સારી અને સુંગધી હીંગની ઓળખ 
 
અસલી અને નકલી હીંગની ઓળખ કરવા માટે અજમાવો આ રીત 
- અસલી હીંગને પાણીમાં ઓળગતા જ પાણીનો રંગ દૂધની રીતે સફેદ થઈ જાય છે જો આવુ ન હોય તો સમજી જાઓ કે હીંગ નકલી છે. 
- હીંગને બળાવીને પણ તેના અસલી અને નકલી થવાની ખબર પડી જાય છે. અસલી હીંગ બળતા પર તેની આગ ચમકદાર થશે અને તે સરળતાથી બળી જશે. પણ નકલી હીંગ સરળતાથી બળતી નથી. 
-અસલી હીંગ એક વાર હાથમાં લીધા પછી સાબુથી હાથ ધોવ્યા પછી ખૂબ સમયમાં સુધી તેની ગંધ આવતી રહે છે. પણ નકલી હીંગની ગંધ પાણીથી હાથ ધોતા જ દૂર થઈ જાય છે. 
 
હીંગનો રંગ બજારથી હીંગ ખરીદી રહ્યા છો તો યાદ રાખો કે અસલી હીંગનો રંગ હળવુ બ્રાઉન હોય છે. હીંગની અસલી ઓળખ કરવા માટે તમે તેમાં ઘી નાખવુ જોઈએ. ઘીમાં હીંગ નાખતા જ તે ફૂલવા લાગે છે 
 
અને તેનો રંગ હળવુ લાલ થઈ જાય છે. જો હીંગમાં આવુ ફેરફાર અને રંગ નજર નથી આવી રહ્યો છે તો તે નકલી છે. 
 
હીંગનો પાઉડર કે ટુકડો 
બજારથી હીંગ ખરીદતા સમયે કોશિશ કરવી કે પાઉડર વાળી હીંગની જગ્યા તમે હીંગના કટકા ખરીદવું. તમે ઘરે તોડીને તેનો ઉપયોગ કરી શકો છો. પાઉડરવાળી હીંગમાં મિલઋની શકયતા વધારે હોય છે. ભાવમાં 
 
પણ પાઉડરવાળી હીંગ સસ્તી હોય છે. 
 
કેવી હીંગ ખરીદવી 
ખુલ્લી કે પછી પહેલાથી તૂટી હીંગ ખરીદવાથી બચવું. હીંગ ખૂબ જલ્દી ભીની થાય છે. તેથી તેનો સ્વાદ પણ ખરાબ થઈ જાય છે. હમેશા કાગળમાં લપેટીને અને ટીનના ડિબામાં કે કાંચના ડિબ્બામાં બંદ હીંગ જ 
 
ખરીદવી. ઘરે પણ હીંગ આ જ રીતે સ્ટોર કરવી.  
 

વધુ જુઓ..

ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: ‘મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના’ હેઠળ કૃષિ સાધનોની ખરીદીની સમયમર્યાદામાં 15 દિવસનો વધારો

અનામત પર NDA માં જ ધમાસાન. ચિરાગ પાસવાને કેન્દ્રીય મંત્રી માંઝી અને તેમાંનાં પુત્ર પાસે માંગી લીધું રાજીનામું

પાકિસ્તાનને જવાબ આપવાની રીત બદલાય ગયા, ઓપરેશણ સિંદૂર પર બોલ્યા પૂર્વ આર્મી ચીફ નરવણે

ઉઝબેકિસ્તાન માટે રવાના થયા પીએમ મોદી, SCO શિખર સંમેલનમાં પણ ભાલ લેશે, બોલ્યા - આતંકવાદનો ખાત્મો કરીશું

નેપાળ પૂર હોનારત: ગુજરાતના 25 લોકો લાપતા, રાજ્ય સરકારે જાહેર કરી નવી યાદી; NRI પણ સંપર્ક વિહોણા

વધુ જુઓ..

Janmashtami 2026: 3 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બર? જાણો ક્યારે કરશો જન્માષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- 29 ઓગસ્ટ , 20226

જીવંતિકા માં ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - આજનુ પંચાગ - 28 ઓગસ્ટ 2026

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

આગળનો લેખ
Show comments