Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kitchen Hacks: મિલાવટી મેંદો બગાડી ન દે તમારું સ્વાસ્થય મિનિટોમાં આ રીતે ઓળખવું

ગુરુવાર, 15 જુલાઈ 2021 (18:42 IST)
મિઠાઈ હોય કે પિજ્જા- મોમોજ આ બધી બસ્તુઓને બનાવવા માટે મેંદાનો ઉપ્યોગ કરાય છે. મેંદાથી બનેશા આ બધા પકવાન ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. પણ શું તમે જાણો છો આ બધી ડિશને બનાવવા માટે ઉપયોગ કરાતા મેંદામાં જો મિલાવટ કરી હોય તો ન માત્ર તમારું સ્વાદ પણ આરોગ્ય પણ બગડી શકે છે. આ રીતે જાણો ઘરે જ રહીને કેવી રીતે કરી શકો છો તમે મિલાવટી મેંદાને ઓળખ મિલાવટી મેંદાની ઓળખ કરવા માટે અજમાવો આ ઉપાય 
હાઈડ્રોક્લોરિક એસિડ
મેંદામાં મિલાવટ કરવા માટે તમે એક ટેસ્ટ ટ્યૂબમાં એક ચમચી મેંદો નાખી લો. હવે તેમાં ત્રણથી ચાર હાઈડ્રોક્લોરિક એસિડના ટીંપા નાખી થોડીવાર માટે મૂકી દો. જો થોડીવાર પછી મેંદામાં જો થોડા સમય માટે
તે 
 
લોટમાં પરપોટા થવા લાગે તો સમજી લો કે લોટમાં ચાક પાવડર મિક્સ થયુ છે.
 
લીંબૂ -મેંદની ઓળખ કરવા માટે તમે એક થી બે ચમચી મેંદાને એક વાસણમાં રાખી લો. હવે મેંદામાં બે થી ચાર ચમચી પાણી નાખી તેને ભીનો કરી લો. હવે તમે આ મિશ્રણમાં ત્રણથી ચાર ચમચી લીંબૂનો રસ નાખી એક મિનિટ માટે મૂકી દો. જો મિશ્રણમાં પરપોટા દેખાય છે, તો તે સમજી શકાય છે કે લોટમાં ભેળસેળ કરવામાં આવી છે.

વધુ જુઓ..

Video: મોબાઈલ ફોન છીનવીને ભાગી રહેલા યુવાનનું મોત. હાર્ટ પેશન્ટ હતો. 250 મીટર દોડ્યા પછી પડી ગયો અને ઊભો થયો જ નહીં.

"હું નાસ્તો નહીં રાંધું," પતિ ગુસ્સે થયો, પછી તેણે તેની 8 મહિનાની ગર્ભવતી પત્નીને...

12 વર્ષના છોકરાએ પોર્નોગ્રાફિક વીડિયો જોયા, પછી 9 મહિનાની બાળકીનું અપહરણ કરીને તેનું જાતીય શોષણ કર્યું

લખનૌના એક કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 12 લોકોના મોત થયા

38% મોંઘવારી ભથ્થું અને 100,000 નોકરીઓ: પશ્ચિમ બંગાળની સુવેન્દુ અધિકારી સરકારનું પહેલું બજેટ રજૂ થયું; મુખ્ય મુદ્દાઓ જાણો નિર્દેશોમાં

વધુ જુઓ..

Chaturmas 2026 Date : ચતુર્માસ ક્યારથી લાગી રહ્યો છે, જાણો શાસ્ત્રોમાં તેની શુ છે માન્યતા

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 20, 20226

આગળનો લેખ
Show comments