Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાબૂદાણા પલાળવાનો પરફેક્ટ રીત

ગુરુવાર, 22 માર્ચ 2018 (16:38 IST)
સાબૂદાણાથી બહુ બધી વસ્તુઓ બને છે. પણ યોગ્ય રીતે ન પલાળવાથી આ ક્યારે થી ચિપચિપા થઈ જાય છે તો ક્યારે  ઠોસ રહી જાય છે. વેબદુનિયા ગુજરાતી તમને જણાવી રહ્યા છે સાબૂદાણા પલાળવાના પરફેક્ટ રીત... 
ટિપ્સ 
- જો તમે સાબૂદાણા પલાળતા સમયે વધારે પાણી નાખશો તો તેનાથી બનતી વસ્તુઓ ચિપચિપી થઈ શકે છે.  
- જો સાબૂદાણા સૂકા લાગે તો તેની ઉપર 1 મોટી ચમચી પાણી છાંટવું અને સારી રીતે મિક્સ કરો. 
- જરૂર મુજબ તમે વધારે પાણી નાખી શકો છો. પણ એક જ વારમાં બહુ વધારે પાણી ન નાખવું. 
- જો તમે મોટા આકારના સાબૂદાણા પલાળી રહ્યા છો તો તેને રાતભ્ર પાણીમાં પલાળી નાખો. તે પલાળવા માટે બે કલાક પૂરતા નથી. 
- 1 કપ સાબૂદાણાને પલાળવા  માટે 1 કપ પાણી પૂરતૂ છે. એટલેકે સાબૂદાણામાં પાણીની માત્રા ઠીક તેમતી સતહના બરાબર સુધી રહેવી. 
- નાના સાઈજના સાબૂદાણાને 30 મિનિટ સુધી પાણીમાં પલાળવું. ત્યારબાદ તેને પાણી કાઢી 2-3 કલાક રાખ્યા પછી જ ઉપયોગ કરવું. 
 

વધુ જુઓ..

15,000થી ઓછી કિંમતમાં મળતા શ્રેષ્ઠ સ્માર્ટફોન: 2026ના ટોપ 5 બેસ્ટ મોબાઇલ ફોન

હસતી-ખેલતી દીકરીની અણધારી વિદાય: પુરુષોત્તમ માસના પ્રસંગે મામાના ઘરે આવેલી આનંદીને જમ્યા બાદ આવ્યો સિવિયર એટેક

શાળાઓમાં કિલ્લોલ: 54 હજાર સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ

ટ્રમ્પે મૌન રાખ્યું, ભારતીય દૂતાવાસે એડવાઇઝરી જારી કરી, તેહરાન-કર્મનશાહ એરપોર્ટથી ફ્લાઇટ્સ સ્થગિત કરી

રાજેશ એક્સપર્ટસના 15 લાખ કરોડના કૌભાંડમાં ફસાયા LIC ના રૂપિયા, શુ ડૂબી જશે સામાન્ય રોકાણકારોની પરસેવાની કમાણી ?

વધુ જુઓ..

Shiv Chalisa Benefits: સોમવારે આ નિયમથી કરો શિવ ચાલીસાનો પાઠ, દરેક અધૂરી ઈચ્છા થશે પૂરી

Shiv Aarti - જય શિવ ઓંકારા

Bhanu Saptami - ભાનુ સપ્તમીના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી તમારું દુર્ભાગ્ય જાગી જશે.

Aaj Nu Panchang- આજનુ પંચાગ -7 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 6, 2026

આગળનો લેખ
Show comments