Webdunia - Bharat's app for daily news and videos

Install App

લીંબૂ જણાવશે કે રસોડામાં રાખેલું લોટ અસલી છે કે નકલી જાણો કેવી રીતે

Updated: શુક્રવાર, 16 માર્ચ 2018 (15:23 IST)
આ દિવસો સોશલ મીડિયા  અને વેબસાઈટસ પર લોટથી સંકળાયેલી ખબર આવી રહી છે બાંધેલું લોટ રબરની જેમ ખેંચાઈ રહ્યું છે. તેમાં એ જણાવી રહ્યા છે કે લોટમાં મિલાવટ કરેલ છે. હવે સમસ્યા આ છે કે લોટમાં મિલાવટમી ઓળખ કેવી રીતે કરાય. તો આજે અમે તમને એક ટ્રિક જણાવીશ જેનાથી તમે ઓળખી શકશો કે લોટ અસલી છે કે નકલી કે મિલાવટી. 

 
ઘઉંના લોટમાં બોરિક પાઉડર, ચૉક પાઉડર મળેલું હોય છે. એવું લોટ મેંદાથી પણ પાતળું હોય છે. તેની ઓળખના કેટલાક ઉપાય છે એક લીંબૂના રસથી અને બીજું પાણીથી 
 
એવી રીતે ઓળખો લોટ અસલી છે કે નકલી
- એક વાટકીમાં એક નાની ચમચી લોટ લો. તેમાં 3 ચમચી લીંબૂનો રસ નાખી મિક્સ કરો. જો તેમાંથી બબલ્સ નિકળે કે ફીણ બને તો સમજવું કે તેમાં ચૉક પાઉડર કે માટીની મિલાવટ છે. ચૉક કે માટેમાં કેલ્શિયમ કાર્બોનેટ હોય છે જે લીંબૂના રસમાં રહેલ સાઈટ્રિક એસિડથી મળી ફીડ લાવે છે. તેથી તેમાં બબલ્સ બનવા લાગે છે. જો લોટમાં બબલ્સ નહી બને તો તેમાં મિલાવટ નથી. 
 
- તમારા ઘઉંમાં ચોકર ઓછું છે તો પણ તમારું લોટ મિલાવટી થઈ શકે છે. તેની તપાસ સરળતાથી કરી શકો છો. તેના માતે એક ગ્લાસમાં પાણી લો અને અડધી ચમચી લોટને તેમાં નાખી જુઓ તો તમને કઈક તરતું જોવાશે તો સમજો કે તેમાં મિલાવટ છે. 
 
- તમે ઘરેલૂ રીતે પણ લોટમાં મિલાવટ ચેક કરવા ઈચ્છો છો તો તેને સાઈંટિફિક રીતે ચેક કરી શકાય છે. તેના માટે તમે એક ટેસ્ટ ટ્યૂબ લો તેમાં લોટના નમૂના નાખો પછી તેમાં હાઈડ્રોક્લોરિક એસિડ નાખો. જો તેમાં કઈક ગાળવા વાળી વસ્તુ નજર આવે તો સમજવું કે લોટમાં મિલાવટ છે. હાઈડ્રોક્લોરિક એસિડ તમને મેડિકલ સ્ટોરમાં મળી શકે છે. 
 
- જો ઘરમાં 11- 12મા ધોરણમાં તમારું બાળક વાંચતું હોય તો એ પણ આ પરીક્ષણ માટે કહી શકે છે. એ શાળાના કેમિસ્ટૃઈ લેબમાં આ તેસ્ટ સરળતાથી કરી લેશે. 

વધુ જુઓ..

પુત્રીએ પ્રેમી સાથે મળીને કરી પિતાની હત્યા, રોક-ટોક બની હત્યાનુ કારણ, પોલીસે બંનેની કરી ધરપકડ

વૈભવ સૂર્યવંશી માટે દ્રવિડનો ગુરૂમંત્ર, કહ્યુ - IPL સાથે રેડ-બૉલ ફોર્મેટ પર પણ કરો ફોક્સ

પાકિસ્તાનની હાર: કપ્તાને બેટિંગ પર ફોડ્યું ઠીકરું, કહ્યું- 'અનુભવહીન બેટ્સમેનોને લીધે મેચ ગુમાવી'

GSRTC રક્ષાબંધન સ્પેશિયલ: 26થી 30 ઓગસ્ટ વચ્ચે 6500 વધારાની બસો દોડશે; એડવાન્સ બુકિંગ શરૂ

ભાવનગર નકલી દારૂકાંડ: 8ના મોત, 61 અસરગ્રસ્ત; 14 આરોપીઓની ધરપકડ બાદ પોલીસ તપાસ તેજ

વધુ જુઓ..

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

4 મુખી રુદ્રાક્ષની આ વિશેષતા કદાચ તમે નહીં જાણતા હોય, અભ્યાસ, બિઝનેસ અને નોકરીમાં પ્રગતિ માટે અપનાવો આ ઉપાયો

રાખડી બાંધતા પહેલા તમે શું કરો છો? શું તમે કંઈ ખાઈ શકો છો? રક્ષાબંધનની ઉજવણી કરવાની સાચી રીત અને નિયમો જાણો.

મોદી ચાલીસા - શુ જીવતા લોકોની પૂજા-પાઠ અને કર્મકાન્દ કરવા યોગ્ય છે ? જાણો હિન્દુ ધર્મના નિયમ

સંતાન સુખની કામના કરનારા પુત્રદા એકાદશી પર જરૂર કરો આ ઉપાય, શ્રીકૃષ્ણનાં આ મંત્રને માનવામાં આવે છે લાભકારી

આગળનો લેખ
Show comments