Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kitchen Hacks:- બળેલા દૂધની દુગંધ દૂર કરશે આ સરળ 'Tips and Trick', સ્મેલ થશે દૂર ફરીથી ઉપયોગ કરી શકશો

ગુરુવાર, 3 જૂન 2021 (18:39 IST)
Kitchen Hacks:-  દૂધ જો ઉકાળતા સમયે વાસણના તળિયાથી ચોંટી જાય છે તો યેમાં બળવાની સ્મેલ આવવા લાગે છે.  ત્યારબાદ ન તો તમે તેની ચા બનાવી શકો છો અને ન ખીર જેવી કોઈ વસ્તુ. ઘરની મહિલાની પાસે તેને ફેંકવાના સિવાય બીજુ કોઈ વિક્લ્પ નહી બચે છે. જો કિચમાં કામ  કરતા તમારી સાથે પણ ક્યારે આવુ થઈ જાય તો દૂધની બળવાની ગંધને હટાવવા માટે જરૂર ટ્રાઈ કરો આ શાનદાર કિચન ટીપ્સ 
 
તજ 
જો દૂધ વધારે બળી ગયુ છે અને તેમાં ખૂબ તીવ્રની ગંધ આવી રહી હોય તો તમે સૌથી પહેલા દૂધને એક સાફ વાસણમાં નાખી દો. ત્યારબાઅ દેશી ઘીમાં તજની 1 ઈંચ લાંબી 2 સ્ટીક નાખી તેને ગરમ કરીને 
દૂધમાં નાખી રાખી દો. આવુ કરવાથી દૂધની બળવાની ગંધ ઘણી ઓછી થઈ જશે. તમે આ દૂધનો ઉપયોગ રબડી બનાવવામાં કરી શકો છો. 
 
પાનના પાંદડા 
પાન ન માત્ર મોઢાનુ સ્વાદ બદલવામાં કામ આવે છે પણ તેની મદદથી તમે બળેલા દૂધની ગંધથી છુટકારો મેળવી શકો છો. જો કોઈ દિવસ ઘરમાં દૂધ બળી જાય તો તમે તેમાં પાન નાખી તેની ગંધને ખત્મ કરી 
શકો છો. યાદ રાખો ઓછા બળેલા દૂધમાં 1 કે 2 પાન અને વધારે બળેલા દૂધમાં 4-5 પાનનો ઉપયોગ કરો. આ પાનને દૂધમાં અડધા કલાક નાખી કાઢી લો. આવુ કરવાથી દૂધથી બળવાની ગંધ દૂર થઈ જશે. 
 
તમાલપત્ર 
બળેલા દૂધની ગંધ દૂર કરવા માટે સૌથી પહેલા એક બીજા સાફ વાસણમાં કાઢી લો. હવે એક કડાહીમાં 1 નાની ચમચી દેશી ઘી ગરમ કરી તેમાં 1 તજ, 1 નાની ઈલાયચી 1 મોટી ઈલાયચી અને 2-3 લોંગ 
સંતાડો. ત્યારબાદ આ મિશ્રણને દૂધના ઉપર 4-5 કલાક મૂકી દો. થોડી વાર પછી તમે જોશો કે બળવાની ગંધ દૂર થઈ ગઈ છે. 

વધુ જુઓ..

IND vs PAK: "મેચોમાં ભારતને જ ફાયદો મળે છે...", પાકિસ્તાની ઓલરાઉન્ડરના દાવાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કડક ટકોર બાદ અમદાવાદમાં રોગચાળો ડામવા AMCનો માસ્ટર પ્લાન: જાણો પાણીની ફરિયાદો માટે શું બદલાયું?

LPGના ભાવમાં વધારો, 14.2 કિલોના સિલિન્ડરની કિંમત 29 રૂપિયા વધી, ત્રણ મહિનામાં કિંમતોમાં 89 રૂપિયાનો થયો વધારો

5 દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી, આજે 16 રાજ્યોમાં વરસાદની શક્યતા

મુન્દ્રા બંદરે ATSની મોટી કાર્યવાહી, પાકિસ્તાનથી આવેલા જહાજને રોકી સઘન તપાસ શરૂ

વધુ જુઓ..

Shiv Chalisa Benefits: સોમવારે આ નિયમથી કરો શિવ ચાલીસાનો પાઠ, દરેક અધૂરી ઈચ્છા થશે પૂરી

Bhanu Saptami - ભાનુ સપ્તમીના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી તમારું દુર્ભાગ્ય જાગી જશે.

Aaj Nu Panchang- આજનુ પંચાગ -7 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 6, 2026

Shaniwar Na Upay: નજર દોષથી મળશે મુક્તિ, પારિવારિક જીવનમાં આવશે ખુશીઓ, બસ શનિવારે કરો આ સહેલા ઉપાય

આગળનો લેખ
Show comments