સોમવાર, 6 ફેબ્રુઆરી 2023
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
રાશિફળ
ભવિષ્યવાણી
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વેલેન્ટાઈન ડે
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
રાશિફળ
ભવિષ્યવાણી
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વેલેન્ટાઈન ડે
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
મનોરંજન
જોક્સ
બાળકો
Written By
ગુજરાતી જોક્સ - મચ્છર
મચ્છરનુ બચ્ચુ પહેલીવાર ઉડ્યુ, જ્યારે તે પરત આવ્યુ તો બાપે પૂછ્યુ - કેવુ લાગ્યુ ?
મચ્છર - ખૂબ સારુ... જ્યા પણ ગયો લોકો તાળીઓ પાડી રહ્યા હતા.
પરફેક્ટ
જીવનસાથી
શોધી
રહ્યા
છો
?
ગુજરાતી
મેટ્રિમોનીમાં
-
મફત
નોંધણી
કરો
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિને મળશે પ્રેમ સંદેસ 6 ફેબ્રુઆરીથી 12 સુધી
મેષઃ તમારાં બાળકો, આશ્રિતો, પાલતુ પ્રાણીઓ, વડીલો, સાસરિયાંઓ, માતા પિતા પૈકી કોઇ એક કે બધા તમને ચિંતા અને વિમાસણનો અનુભવ કરાવે. જરૂરી નથી કે તે ચિંતા આરોગ્ય સંબંધિત જ હોય. અણધારી માગણીઓ સંતોષવાની આવે અથવા આયોજન બહારના ખર્ચા થાય. તમારા મિત્રો તરફથી મદદ મળી રહેશે.
Love Horoscope 04 February 2023: તમારી લવ લાઈફ માટે આજનો દિવસ (4 ફેબ્રુઆરી) કેવો રહેશે અને કયા ઉપાયોથી તમે આ દિવસને વધુ સારો બનાવી શકો છો
ગણેશજી કહે છે કે આજનો દિવસ પરિવર્તન, ક્રાંતિ અને ઉગ્ર લાગણીઓનો રહેશે. આળસુ બેસીને નસીબ પર આધાર રાખવાને બદલે, તમે જાતે કંઈક કરવા માંગો છો. તમારા પ્રયત્નો લક્ષ્ય તરફ કેન્દ્રિત રહેશે. તમારો પાર્ટનર પણ તમારી લાગણીઓની તીવ્રતાથી પ્રભાવિત થશે. રોમેન્ટિક બાબતોમાં તમારે તમારા હૃદયને અનુસરવું જોઈએ. આ તમારા જીવનને એક નવી દિશા આપશે.
Vastu Shastra: ઘરમાં પીપળનું ઝાડ ઉગવાથી આવે દરિદ્રતા, આ ઉપાય કરવાથી દૂર થશે સમસ્યા
હિંદુ ધર્મમાં પીપળનું વૃક્ષ ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. તેને શ્રેષ્ઠ વૃક્ષ માનવામાં આવે છે, ધાર્મિક માન્યતાઓ અનુસાર પીપળના વૃક્ષમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે.
04 ફેબૃઆરીનું રાશિફળ - આ રાશિના વિદ્યાર્થીઓ માટે શનિવારનો દિવસ શુભ રહેશે
મારો દિવસ સારો રહેશે. નોકરીયાત લોકોને કાર્યસ્થળ પર સહકર્મીઓનો સહયોગ મળશે. કાર્યસ્થળ પર તમે એવું કામ કરશો કે તમને ઘણું સન્માન મળશે, તમે લોકોની પ્રેરણા બનશો. તમને પ્રમોશન પણ મળી શકે છે. રાજનીતિના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારા પરિણામ મળવાની સંભાવના છે.
Surya Shani Yuti 2023: સૂર્ય-શનિનો સંયોગ આ રાશિઓ પર વરસાવશે કહેર, રહેવું પડશે સાવધાન
Surya Shani Yuti 2023: 13 ફેબ્રુઆરીએ શનિ અને સૂર્યનો સંયોગ કુંભ રાશિમાં થશે, જે અશુભ યોગ બનાવશે. સંક્રમણમાં સૂર્ય-શનિનો સંયોગ પણ એક મોટી ઘટના છે જે તમામ 12 રાશિઓને અસર કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયગાળા દરમિયાન કેટલીક રાશિના લોકો પર ખરાબ અસર જોવા મળશે. આવો જાણીએ તે કઈ કઈ રાશિઓ છે.
નવીનતમ
Valentine Day 2023: વેલેન્ટાઈન ડે પર આ રાશિ પર વરસશે પ્રેમ, જાણો તમારી રાશિ વિશે
Valentine's Day Horoscope 2023: વેલેન્ટાઇન ડે માટે તૈયારી દરેક વ્યક્તિ ખાસ કરીને લાંબા સમય અગાઉથી કરવાનું શરૂ કરી દે છે. આવી સ્થિતિમાં આજે તમે પણ જાણો તમારી રાશિ વિશે-
આમળાની ચા વજન ઘટાડવામાં કરી શકે છે અજાયબી, ડાયાબિટીસ પણ થશે કંટ્રોલ, ફાયદા જાણીને ચોંકી જશો
Amla Tea Benefits: પોષક તત્વોથી ભરપૂર આમળાને સુપર ફૂડની શ્રેણીમાં રાખવામાં આવે છે. આ એક એવું ફળ છે જેનાથી આપણા શરીરના દરેક અંગને ફાયદો થાય છે. જો તમે તેને તમારા રોજિંદા આહારમાં સામેલ કરો છો, તો તે તમારી આંખોથી લઈને વાળ, ત્વચા અને આખા શરીરની ઈમ્યુનીટીને વધારવામાં મદદ કરે છે. આમળાની ચા જો તમે સવાર-સવારે પીવો તો તે તમારા વધતા પેટને ઘટાડવાનું પણ કામ કરે છે.
Valentine wishes- આ સુંદર વેલેંટાઈન Wishes તમારા Lover માટે
Valentine wishes- આ સુંદર વેલેંટાઈન Wishes તમારા Lover માટે
કેમ રોજ તમારી થાળીમાં હોવો જોઈએ 1 ટુકડો ગોળ, જાણો સદીઓ જૂની પરંપરા કેમ છે લાભદાયી ?
ગોળ ન ફક્ત તમારા મોઢાને ગળ્યુ કરવાનુ કામ કરે છે પરંતુ તે આરોગ્ય માટે પણ અનેક રીતે લાભદાયી છે. જી હા તેથી જ તો તમેયાદ કરો કે ગામમાં જ્યારે પણ તમે જમવા માટે જતા હશો, તમારી થાળીમા રોટલી, દાળ, શાક, ડુંગળી- મરચા સાથે ખૂણામાં 1 ટુકડો ગોળ પણ મુકેલો હોય છે.
Mahashivratri special: મહાશિવરાત્રી વ્રતમાં પીવો બદામ ઠંડાઈ, શરીર રહેશે એનર્જી ભરપૂર
How To Make Badam Thandai: થોડા જ દિવસોમાં મહાશિવરાત્રીનો તહેવાર આવવાનો છે. આ વર્ષે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરી 2023ના રોજ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. આ દિવસે શિવભક્તો પૂર્ણ ભક્તિ સાથે પૂજા અર્ચના કરે છે અને વ્રત રાખે છે