Webdunia - Bharat's app for daily news and videos

Install App

સંબંધ બનાવવાનો મૂડ ન હોય તો મહિલાઓ માથુ દુ:ખવાનુ બહાનુ કેમ બનાવે છે ?

ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2021 (17:13 IST)
છોકરાઓ હમેશા આ વાતથી પરેશાન રહે છે કે જ્યારે પણ એ તેમના પાર્ટનરથી રોમાંટિક વાત કરવાની કોશિશ કરે છે એ માથુ દુ:ખવાનુ બહાનુ કેમ બનાવે છે. જો તમારી સાથે પણ કઈક આવું જ હોય છે તો આ ખબર તમારા માટે પુરૂષોમાં ટેસ્ટોસ્ટેરોન હાર્મોન મહિલા કરતા 20 ટકા વધારે હોય છે. જેના કારણે મહિલાઓ કરતા છોકરાઓ વધારે રોમાંટિક હોય છે. અત્યારે જ એક શોધમાં જણાવ્યું છે કે 40 ટકા મહિલાઓ શારીરિક સંબંધથી બચવા માટે હમેશા તેમના પાર્ટનરથી થાક અનુભવી કે પછી પીરીયડસ જેના ઘણા રીતના બહાના બનાવે છે.
એક શોધ પ્રમાણે પુરૂષ વગર પ્રેમ કર્યા 20 દિવસ સુધી રહી શકે છે. પણ 20 દિવસથી વધારે થઈ જતા તેને ગભરાહટ થવા લાગે છે. પણ મહિલાઓ પુરૂષ કરતા પોતાના પર નિયંત્રણ રાખી શકે છે. શોધમાં જણાવ્યું છે કે મહિલાઓ વગર પ્રેમ કર્યા એક વર્ષ સુધી પણ રહી શકે છે.
 
વધારેપણું મહિલાઓ ઑફિસ અને ઘરના કામ પૂરા કર્યા પછી પોતાને આટલું થાકેલું અનુભવ કરે છે. જે પછી શારીરિક સંબંધ જેવી વસ્તુ તેમના માટે સૌથી આખરે વિકલ્પ હોય છે. જેને એ હમેશા માથાનું દુખાવો જેના ઘણા બહાના બનાવીને અનજુઓ કરતી રહે છે. પણ મહિલાઓને પણ આ વાત સમજેવી જોઈએ કે શારીરિક સંબંધ એક નેચરલ સ્ટ્રેસ બસ્ટર હોય છે. આ તમારા તનાવને ઓછું કરવાની સાથે તમારા સંબંધને પણ મજબૂત બનાવે છે.
 
તમને જાણીને હેરાની થશે કે મહિલાઓ ઘણીવાર તેમની કોઈ વિશને પૂરી કરવા માટે પણ આવું કરે છે. તેને લાગે છે કે જો તેમની આ વિશને પૂરા કરવા માટે આવું કરશે તો તેની વિશ જલ્દી પૂરી થઈ જ

વધુ જુઓ..

RCB vs KKR: RCB એ KKR ને 6 વિકેટે હરાવી પોઈન્ટ ટેબલમાં ટોચ પર મેળવ્યું સ્થાન, વિરાટ કોહલીની શાનદાર સદી

યૂપીમાં વાવાઝોડાનો કહેર, 37 નાં મોત, અનેક ઈમારતોની દિવાલો પડવાથી કાટમાળમાં દબાયા લોકો, જળમાંથી ઉખડી ગયા વ્રુક્ષો

પીએમ મોદીની અપીલ બાદ, એર ઇન્ડિયાએ પણ એક મોટો નિર્ણય લીધો, ફ્લાઇટ્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરી.

પીએમ મોદીની અપીલનો કોઈ પ્રભાવ પડ્યો નહીં! ઝવેરાતની દુકાનો લોકોની ભીડથી ભરેલી હતી, ઊંચા ભાવ અને નવા નિયમોના ડરથી, સોનાની ખરીદીનો ક્રેઝ વધ્યો

વૈભવ સૂર્યવંશીની અસલી પરીક્ષા હજુ બાકી, યુવા ખેલાડીના ભવિષ્ય પર દિગ્ગજ ક્રિકેટરનુ મોટુ નિવેદન

વધુ જુઓ..

Guru Pradosh 2026: ગુરૂ પ્રદોષમાં આ મુહૂર્તમાં કરો પૂજા, બધા કષ્ટ થશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -14 મે 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 13 મે 2026

Ekadashi Upay: દરેક કામમાં આવી રહ્યો છે અવરોધ ? અપરા એકાદશી પર કરો આ અચૂક ઉપાય, બધા દુઃખ થશે દૂર

હનુમાનજી ના પિતા નું નામ શું હતું, ગદા નું નામ શું હતું

આગળનો લેખ
Show comments