Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહાશિવરાત્રિ પર શિવની કૃપા માટે, રાશિ મુજબ કરો આ ઉપાય

Updated: રવિવાર, 3 માર્ચ 2019 (08:35 IST)
મેષ - આ રાશિના સ્વામી મંગળ ના પૂજન શિવલિંગના રૂપમાં જ કરાય છે. શિવલિંગ પર કાચા દૂધ અને દહી અર્પિત કરો. સાથે જ ધતૂરો પણ ચઢાવો . દીપ પ્રગટાવી ભગવાનની આરતી કરો.
 
વૃષ- કોઈ શિવ મંદિર જઈ અને ભગવાન શિવને શેરડીના રસથી સ્નાન કરાવી. એ પછી મોગરાના ફૂલ ચઢાવો. અંતમાં ભગવાનને મિઠાઈના ભોગ લગાડો અને આરતી કરો. 
 
મિથુન - સ્ફ્ટિકને શિવલિંગની પૂજા કરશો તો શ્રેષ્ઠ રહેશે. આ રાશિના લોકો લાલ ગુલાલ , કંકુ ,ચંદન ,ઈત્ર વગેરેથી શિવલિંગના અભિષેક કરો આંકડાના ફૂલ અર્પિત કરો. 
 
કર્ક - અષ્ઠગંધ અને  ચંદનથી શિવજીના અભિષેક કરો  . બેર અને લોટથી બનેલી રોટલીના ભોગ લગાવીને પૂજન કરો. શિવરાત્રિથી શરૂ કરીને રોજ કાચું દૂધ ચઢાવો. 
 
સિંહ- આ રાશિના લોકો જુદા-જુદા રીતે ફલોના રસ અને પાણીમાં શાકત મિક્સ કરી શિવલિંગના અભિષેક કરવું જોઈ. આંકડાના ફૂલ ચઢાવો અને મિઠાઈના ભોગ લગાડો. 
 
કન્યા- તમે મહાદેવને બેર , ધતૂરો  ,ભાંગ અને આંકડાના ફૂલ ચઢાવો. બિલ્વ પત્ર પર રાખી પ્રસાદ અર્પિત કરો. પૂજા પછી અડધી પરિક્રમા કરો. 
 
તુલા- જળમાં જુદા-જુદા ફૂલ નાખી શિવજીને અભિષેક કરો. એ પછી બિલ્વ પત્ર મોગરા ગુલાબ ,ચંદન વગેરે ભોલેનાથને અર્પિત કરો. અંતમાં આરતી કરો. 
 
વૃશ્ચિક- આ લોકોને શુદ્ધ જળથી શિવલિંગના અભિષેક કરવું જોઈએ. મધ ઘીથી સ્નાન કર્યા પછી ફરી જળત્જી સ્નાન કરાવો. આરતી કરો. લાલ ફૂલ ચઢાવો . મસૂરની દાળ દાન કરો
 
ધનુ- ભાતથી શિવલિંગના શ્રૃંગાર કરો. પહેલા ભાતને રાંધી એને ઠંડા કરી શિવલિંગના શ્રૃંગાર કરો. સૂકા મેવાના ભોગ લગાડો. 
 
મકર- તમે ઘઉંથી શિવલિંગને ઢાંકીને વિધિવત પૂજા કરો. આતયી થયા પછી ઘૌંના દાન જ્રૂરિયાત લોકોને કરો. આ ઉપાયથી બધા સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે. 
 
કુંભ- જળમાં તલ નાખી શિવલિંગને સ્નાન કરાવો. સફેદ અને કાળા તલ મિક્સ કરી શિવલિંગ  પર ચઢાવો. બિલ્વ પત્ર ગુલાબ વગેરે ફૂલ અર્પિત કરો. એ પછી આરતી કરો. 
 
મીન- પીપળ નીચે બેસીને શિવજીની પૂજા કરો. ૐ નમ: શિવાય મંત્રના 108 વાર ઉચ્ચારણ કરો. અને બિલ્વ પત્ર ચઢાવો. શિવલિંગ પર ચનાની દાળ ચઢાવો. 

વધુ જુઓ..

શું તમે પણ બચેલું ખાવાનું ફ્રીજમાં મુકો છો ? આ ૩ સંકેતોથી જાણો કે એ ફૂડ હવે ખાવા લાયક છે કે નહિ ?

કાનુડાની છઠ્ઠી પર ખાસ પ્રસાદ બનાવો, લસણ અને ડુંગળી વગરની કઢી બનાવો.

ફક્ત ઓક્ટોપસ જ નહીં! આ પ્રાણીઓમાં પણ અનેક હૃદય હોય છે, તેમના શરીરના લક્ષણો તમને આશ્ચર્યચકિત કરશે.

સાંજના નાસ્તા માટે પરફેક્ટ છે પાપડી ચાટ, આ રીતે બનાવશો તો બહારની ચાટ પણ ભૂલી જશો

રતલામી સેવ રેસીપી

વધુ જુઓ..

ગણેશ ચતુર્થી પર ઘરે લાવવા માંગો છો બાપ્પાની મૂર્તિ તો આ વાતોનું રાખો ઘ્યાન, જાણો સૂંઢની દિશા સાથે જોડાયેલ ખાસ વાતો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -9 સપ્ટેમ્બર 2026

શું આ વખતે કેવડાત્રીજ અને ગણેશ ચતુર્થી એક જ દિવસે છે ? દૂર કરો કનફ્યુજન

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 8 સપ્ટેમ્બર, 2026

જય જય કપિ બળવંતા (હનુમાન દાદાની આરતી)

આગળનો લેખ
Show comments