શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Modified: બુધવાર, 19 ડિસેમ્બર 2018 (17:52 IST)

વર્ષ 2019માં ખુશ રહેવા માંગો છો તો રાશિ મુજબ કરો આ ઉપાય

નવ વર્ષ 2019 જ્યોતિષની દ્રષ્ટિથી ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યુ છે. જ્યોતિષિયો મુજબ 2019ની શરૂઆત શુક્ર અને સૂર્યના ગોચરથી થશે. જેને કારણે સુખ અને સમૃદ્ધિ બંનેના માર્ગ ખુલશે.  જ્યોતિષ મુજબ આ વર્ષ અનેક રાશિઓના ભાગ્યને ચમકાવનારુ છે તો અનેક રાશિયો પર ભારે પણ રહેશે. સાથે જ રાહુ-કેતુ પણ અનેક રાશિઓ માટે અત્યાધિક ખાસ પરિવર્તનના યોગ લઈને આવી રહ્યુ છે. આવો જાણીએ કેવી રીતે વર્ષ 2019માં રાશિ મુજબ ઉપાય કરીને ખરાબ સમયથી છુટકારો મેળવી શકાશે.