Webdunia - Bharat's app for daily news and videos

Install App

બેદરકરીથી જ આવી હતી બીજી લહેર IMA એ ઉત્તરાખંડથી કરી કાંવડ યાત્રા પર રોક લગાવવાની માંગણી

Updated: મંગળવાર, 13 જુલાઈ 2021 (14:42 IST)
ઉત્તરાખંડ સરકારએ શ્રાવણ મહીનામાં થનારી કાંવડ યાત્રાને પરમિશન આપવાનો વિચાર કરવાની વાત બોલી. આ વચ્ચે સીએમ પુષ્કર સિંહ ધામીને પત્ર લખીને ઈંડિયન મેડિકલ એસોસિએશનએ કાંવડ યાત્રાને મંજૂરી ન આપવાની માંગણી કરી છે. આઈએમએની ઉત્તરાખંડ યૂનિટએ કહ્યુ કે આવુ કરવાથી કોરોના ત્રીજી લહેરનો સામનો કરવું પડી શકે છે. આઈએમએ ઉત્તરાખંડના સચિવ અજય ખન્નાની તરફથી આપેલ પત્રમાં કહ્યુ છે અમારી તમારાથી અપીલ છે કે કાંવડ યાત્રાને મંજૂરી ન આપવી. દેશના બધા એક્સપર્ટસએ કહ્ય છે કે જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. 
 
ઈંડિયન મેડિકલ એસોસિએશનએ કહ્યુ કે દેશમાં કોરોનાની પ્રથમ લહેરના નબળા પડ્યા પછી અમે બેદરકારી કરવી શરૂ કરી દીધુ હતું. અમે કેંદ્ર સરકારની તરફથી નક્કી કરેલ ગાઈડલાઈંસને ફોલો કરવું બંદ કરી નાખ્યુ હતું અને તેના કારણે જ બીજી લહેરએ દસ્તક આપી હતી. જેના કારણે તીવ્રતાથી કેસોમાં વધારો થયું હતું. તે દરમિયાન અમે મોટી સંખ્યામાં તેમના પરિજનને ગુમાવ્યુ હતું અને હવે એક વાર ફરી આવુ સંકટ પેદા થઈ શકે છે. 
 
રાજ્યમાં કાંવડજ યાત્રીઓને ન મળે એંટી નહી તો આવશે ત્રીજી લહેર 
એસોસિએશનએ કહ્યુ પાછલા અનુભવોથી શીખવા અમે કાવડ યાત્રીઓને ઉત્તરાખંડની સીમામાં એંટ્રીની પરવાનગી નહી આપવી જોઈએ. અમે રાજ્યને કોરોનાની ત્રીજી લહેરથી બચાવીને રાખવુ પડશે અહીં સુધી કે એપીએમ નરેન્દ્ર મોદીએ પણ કોરોનાથી બચાવ માટે નિયમોનો પાલન ન કરવાને લઈને ચિંતા જાહેર કરી છે. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ -ગુરુને શું ભેટ

ગુજરાતી જોક્સ - કોઈ ફરક નથી પડતો

Picnic Spot- સાતમ-આઠમ માટે બેસ્ટ પિકનિક સ્પોટ

ગાંધારી સમીક્ષા: થ્રિલર બનવાની ઉતાવળમાં રસ્તો ગુમાવતી તાપસી પન્નુની ફિલ્મ

ફિલ્મ રિવ્યુ: 'હનુમાન અંશ' - દુઃખથી અધ્યાત્મ તરફની સફર: નીબ કરૌરી બાબાના જીવનની અજાણી વાતો રજૂ કરતી ફિલ્મ

આગળનો લેખ
Show comments