Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો રાહુલ ગાંધી અને સોનિયાજીએ વિઝિટર બુકમાં શું લખ્યું?

મંગળવાર, 12 માર્ચ 2019 (14:57 IST)
કોંગ્રેસની કાર્યસમિતિની બેઠક પૂર્વે અમદાવાદમાં ગાંધીઆશ્રમ આવેલા કોંગ્રેસના સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અહીં સૌપ્રથમ સર્વધર્મ સભામાં હાજર રહ્યા હતા. સોનિયા અને રાહુલ ગાંધી સાથે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી તેમજ કોંગ્રેસના ટોચના નેતાઓ પણ ગાંધી આશ્રમમાં સર્વધર્મ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. ગાંધી આશ્રમની મુલાકાત વખતે સોનિયા ગાંધીએ વિઝિટર બુકમાં પોતાના વિચારો પ્રગટ કર્યા હતા.
જેમાં સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, ‘આશ્રમની મુલાકાત એ મારા માટે સૌથી પ્રેરણાદાયી રહી છે…મહાત્માના જીવન તેમજ તેમના બલિદાનથી અમે સૌ પ્રેરિત થયા છીએ.’ આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વિઝિટર બુકમાં લખ્યું કે, ‘ખૂબજ પ્રેરણાત્મક સ્થળ. અમારા નેતાની જ્યોતને જીવંત રાખવા બદલ ખૂબ ખૂબ આભાર.’ રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસી નેતાઓએ ત્યારબાદમાં શાહીબાદ સરદાર સ્મારક ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
 
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ- ફેસબુકનો પ્રેમ

ગુજરાતી રમૂજી જોક્સ- રસ નથી

ગુજરાતી જોક્સ - આજના મજેદાર જોકસ

ગુજરાતી જોક્સ -લંડનની યાત્રાનુ ઈનામ

પૈસા જોઈએ તો બાપ છે, સાવકા ભાઈ પ્રતિક પર વરસ્યા આર્ય બબ્બર, પિતાના અપમાનથી દુભાયુ દિલ, સાર્વજનિક રીતે સાધ્યુ નિશાન

આગળનો લેખ
Show comments