Webdunia - Bharat's app for daily news and videos

Install App

સલમાન ખાન ફિટનેસ મંત્ર : રોજ 30 કિલોમીટર વોક

આજકાલ સલમાન ખાન પોતાના સ્વાસ્થ્યને ગંભીરતાથી લઈ રહ્યો છે. તેણે શરાબ પીવાનું અને ધૂમ્રપાન જ નથી છોડ્યું પણ આની સાથે તે ચાલવા પણ જાય છે...તે પણ ખાસ્સા લાંબા અંતર સુધી. 

ગત વર્ષે સલમાન ખાને ટ્રાઈજેમિનલ ન્યુરલજીયાની સારવાર કરાવી છે. આ બીમારીને કારણે તેના કપાળ, ગાલ અને જડબામાં ઈલેક્ટ્રિક શોક લાગે તેવો દુ:ખાવો થતો રહે છે. સલમાનને આ સમસ્યા તેના મગજમાં પણ થઈ રહી છે પણ તેનું ઓપરેશન કરવું જોખમી છે, તે કોમામાં જઈ શકે છે. આટલી તકલીફ છતાં 'દબંગ' સલમાન ખાને પોતાની સખત કસરતના રૂટિનને છોડ્યુ નથી.

સૂત્રએ જણાવ્યુ છે કે, "સલમાન ખાન ફિટ રહેવાના અલગ અલગ રસ્તાઓ અપનાવી રહ્યો છે. જો તે પ્રાથમિક શેપમાં નહીં હોય તો તેની અસર તેના સામાન્ય સ્વાસ્થય પર પડી શકે છે."

સલમાન ખાને હવે સતારા સુધી ચાલતો જાય છે, જ્યા તે 'દબંગ 2'નું શૂટિંગ કરી રહ્યો છે.

સૂત્રએ ઉમેર્યું હતું કે, "તે દરરોજ પંચગની (જ્યા તે રોકાયો છે)થી વાઈ (જ્યા શૂટિંગ ચાલી રહ્યું છે) સુધી ચાલતો જાય છે. આ રસ્તો 15 કિલોમિટર લાંબો હોવાથી દિવસના અંતે સલમાન ખાન 30 કિલોમીટર જેટલું અંતર ચાલીને કાપી છે."

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

જમ્યા પછી ફુગ્ગા જેવું ફૂલી જાય છે તમારું પેટ, તો અજમાવો આ ઘરેલું ઉપાયો, ગેસ અને બ્લોટિંગથી મળશે તરત જ આરામ

શું તમે દહીં કબાબ ટ્રાય કર્યા છે? આ રીતે બનાવશો તો વારંવાર ખાવાનું મન કરશે!

જરૂરી સમાચાર - મિલાવટી હળદરથી થયુ નવવધુનુ મોત, હળદર ખરીદતી વખતે આ વાતોનુ રાખો ધ્યાન

6 મહિના પછી બાળકને શું ખવડાવવું જોઈએ? સ્તનપાન કરાવતી માતાઓએ આ બાબતો જાણવી જોઈએ.

બાબાનો ગુસ્સો... અને નીળી ડાયરીનું રહસ્ય!

આગળનો લેખ
Show comments