Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kevda trij 2023- ક્યારે છે કેવડા કે હરતાલિકા ત્રીજ? શુભ મુહુર્ત

Updated: બુધવાર, 13 સપ્ટેમ્બર 2023 (11:44 IST)
Kevda Trij- કેવડા ત્રીજ 2023 - ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજ (Kevda Trij) નો વ્રત કરાય છે.  કેવડા ત્રીજ 2023 18 સેપ્ટેમ્બર ને છે કેવડા (હરિતાલિકા) ત્રીજનો વ્રત.  

આ વર્ષે હરતાલિકા  ત્રીજનું વ્રત રવિ યોગ અને ઈન્દ્ર યોગ સાથે મનાવવામાં આવશે. ખાસ વાત એ છે કે સોમવારે હરતાલિકા તીજનો દિવસ આવી રહ્યો છે. આ વ્રત અને સોમવાર બંને ભગવાન શિવને સમર્પિત છે. આવી સ્થિતિમાં હરતાલિકા તીજની પૂજાથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થશે.
 
18મી સપ્ટેમ્બરના રોજ સવારે 6 થી રાત્રીના 8.24 સુધીનો સમય શિવ અને પાર્વતીની પૂજા માટે યોગ્ય છે પરંતુ પ્રદોષ કાળ દરમિયાન સાંજે પૂજા કરવી ખૂબ જ શુભ છે
 
શુભ મુહુર્ત - 06:07:10 to 08:34:22
સમયગાળો :2 કલાક 27 મિનિટ

Edited By-Monica sahu 

વધુ જુઓ..

હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે આ ફૂડસ, વિશેષજ્ઞ મુજબ ડાયેટમાં સામેલ કરો આ ફૂડ થશે લાભ

ચોમાસામાં તાવ હોય તો કેવી રીતે ઓળખશો કે ડેગૂ, મલેરિયા છે કે વાયરલ ફિવર ? જાણો ક્યારે તપાસ કરાવવી જોઈએ

હૈદરાબાદી પનીર માત્ર 10 મિનિટમાં બનાવો

નાસ્તામાં ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પનીર કટલેટ બનાવો; તે બાળકોના લંચ બોક્સ માટે પણ એક સંપૂર્ણ વિકલ્પ છે.

આખી રાત સૂવા છતાં દિવસે રહે છે થાક અને આળસ ? ક્યાંક તમારા શરીરમાં આર્યનની ઉણપ તો નથી ને, જાણી લો મુખ્ય લક્ષણ

વધુ જુઓ..

પ્રદોષ વ્રત ક્યારે છે 24 કે 25 ઓગસ્ટ, તરત જ દૂર કરો કન્ફ્યૂજન અને જાણી લો પૂજાનું શુભ મુહૂર્ત

સોળ સોમવાર વ્રત કથા - Sol Somvar Vrat Katha

Putrada Ekadashi Vrat Katha - પુત્રદા એકાદશી વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 ઓગસ્ટ, 2026

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

આગળનો લેખ
Show comments