Webdunia - Bharat's app for daily news and videos

Install App

રસ્તામાં જો બટન મળી જાય તો સમજી લો કે - શુભ સંકેત

શનિવાર, 16 ફેબ્રુઆરી 2019 (00:23 IST)
ક્યારે ક્યારે કપડાના બટક ખોટા લાગી જાય તો અપશકુન ગણાય છે. તે મુજબ સીધા કામ પણ ઉલ્ટા પડી જશે. તેના દુષ્પ્રભાવથી બચવા માટે કપડક ઉતારીને બટન લગાવો અને પછી પહેરવું. જો રાસ્તમાં ચાલત તમને કોઈ બટન પડેલું મળી જાય તો આ તમને કોઈ નવા મિત્રથી ભેંટ થશે. 
ચાવીના ગુચ્છો ગૃહિણીની સંપૂર્ણતાના પ્રતીક છે. જો ગૃહિણીની પાસે ચાવીઓનો કોઈ એવું ગુચ્છો છે જેને વાર-વાર સાફ કર્યા પછી પણ તેમાં કાટ લાગી જાય તો આ સારું શકુન છે. 
 
જો કોઈ રૂનો ટુકડો કોઈ માણસના કપડાથી ચોંટી જાય તો આ શુભ શકુન છે. આ કોઈ શુભ સમાચાર મળવાના સંકેત છે. કોઈ પ્રિય માણસ પણ આવી શકે છે. કહેવાય છે કે રૂનો ટુકડો માણસનો કોઈ એક અક્ષર રૂપમાં નજર આવે છે. આ અક્ષર તે માણસનો નામનો પ્રથમ અક્ષર હોય છે. જ્યાંથી તે માણસ માટે શુભ સંદેશ પત્ર આવી રહ્યા છે. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

રામ મંદિર ચોરીના કેસમાં બીજા રાઉન્ડમાં 10 લોકો SITના રડાર પર, અનિલ મિશ્રાની કરવામાં આવશે પૂછપરછ, ચંપત રાયની ફરી પૂછપરછ

ગુજરાતમાં મેઘતાંડવની આશંકા: આગામી 5 દિવસ ભારે, 8 જિલ્લામાં ‘રેડ એલર્ટ’ જાહેર

Rathyatra History - જગન્નાથપુરી રથયાત્રા અને અમદાવાદની રથયાત્રાનો ઈતિહાસ, જાણો કોણે શરૂ કરી રથયાત્રા

Vegetarian City: ભારતનું એક અનોખું શહેર, જ્યાં ઈંડા વેચવા પર પણ તમને જેલ થઈ શકે છે! તેનું નામ જાણીને તમને નવાઈ લાગશે.

Ayodhya Ram Mandir Donation Scam- દાન ચોરીના આરોપો બાદ ભક્તોએ પોતાની પદ્ધતિ બદલી, જાણો દાન પર શું અસર પડી?

આગળનો લેખ
Show comments