Webdunia - Bharat's app for daily news and videos

Install App

અનાજના આ ચાર ઉપાય તમને ચોકાવશે

મંગળવાર, 19 ફેબ્રુઆરી 2019 (14:21 IST)
અન્નના વગર જીવન મુશ્કેલ છે. આ અન્ન અમારી બીજા મનોકામના પણ પૂરી કરી શકે છે. આવો જાણીએ કેવી રીતે 
- ચોખાને સાત વાર સાફ પાણીથી સાફ કરી તેને ભોળાનાથને ચઢાવવાથી અચલ લક્ષ્મીની પ્રાપ્તિ હોય છે. 
 
- ઉચ્ચ જાતિના ઘઉં ભગવાન વિષ્ણુને અર્પણ કરવાથી સંતાન પ્રાપ્તિની કામના પૂરી હોય છે. 
 
- આખા મગ દેવી દુર્ગાના મંદિરમાં ચઢાવવાથી રોજગારના રસ્તા ખુલે છે. 
 
- ભગવાન શ્રીગણેશને ગુરૂવારના દિવસે હળદરની સાથે જુવાર અર્પિત કરવાથી લગ્નના યોગ બને છે. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: પ્રચારના પડઘમ શાંત, હવે શરૂ થશે 'ખાટલા બેઠકો'નો દોર; 26 એપ્રિલે ભાવિનો ફેંસલો

AAP Splits News - રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોના કેસરીયા, કેજરીવાલના 'મિશન ગુજરાત' નું હવે શું થશે ?

ભુજ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: 380 કરોડના હેરોઈન કેસમાં 6 પાકિસ્તાનીઓને 20 વર્ષની સખત કેદ

RCB vs GT: આરસીબીએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવ્યું, કોહલી-પડિક્કલની કમાલની બેટિંગ

VIDEO: PM મોદીએ આરજી કર પીડિતાની માં સાથે શેયર કર્યો મંચ, TMC પર તાક્યું નિશાન

આગળનો લેખ
Show comments