Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરના રસોડામાં હોય છે ગૃહલક્ષ્મી.જાણો 6 કામની વાત

Updated: શુક્રવાર, 8 માર્ચ 2019 (14:24 IST)
*વાસ્તુ મુજબ રસોડુ હમેશા આગ્નેય કોણમાં હોવું જોઈએ. 
 
*કિચન અને બાથરૂમ એક લાઈનમાં હોય તો અશુભ પ્રભાવ પડે છે. ઘરના સભ્યોને જીવનમાં બહુજ સંઘર્ષ કરવો પડે છે. 
 
*રસોડામાં દેવી-દેવતાઓના ચિત્ર કે સ્વરૂપ ના લગાવો જોઈએ કેટલાક સ્ત્રીઓ કિચનમાં જ પૂજાનો સ્થાન બનાવે છે. એવામાં ઘરમાં રહેતા લોકોના મિજાજ ગરમ  રહે છે. 
 
*પ્રવેશદ્વ્રાર ના સામે રસોડું નહી બનાવો જોઈએ.
 
*બેઠકની સામે કિચન હોવાથી સંબંધીઓ સાથે શત્રુતા રહે છે અને બાળકોને શિક્ષામાં મેળવવામાં પણ મુશ્કેલી આવે છે. 
 
* સવારે સાંજે ભોજન બનાવતા પહેલા રસોડામાં દીવો કરવો.   

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

ઇંગ્લેન્ડ પહોંચતાં જ શોએબ અખ્તરે બાબર આઝમને બતાવી ઔકાત; કહ્યું- 'અંગ્રેજો તમારા સામે ભૂલ નહીં કરે'

વડોદરાના ઉંડેરામાં પરિણીતાનો આપઘાત, સાસરિયાના ત્રાસનો આક્ષેપ

પ્લેનથી નહી પણ નશેડી પાયલોટથી ડર લાગે છે, એર ઇન્ડિયા ફુકેટ-દિલ્હી ફ્લાઇટના કેપ્ટનનો ગાંજાનો ટેસ્ટ પોઝિટિવ .

વડોદરામાં રેબીઝનો ચોંકાવનારો કિસ્સો: કૂતરાના કરડ્યા બાદ યુવક પોતાને જ કરડવા લાગ્યો, લોકો પર હુમલાનો પ્રયાસ

જાહેર સ્થળે કપલની અશ્લીલ હરકતો કેમેરામાં કેદ, ગળે મળીને કરવા લાગ્યા કિસ; લોકોએ વ્યક્ત કર્યો રોષ

આગળનો લેખ
Show comments