Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં કરશો આ ફેરફાર તો બનશો કરોડપતિ

શનિવાર, 12 મે 2018 (11:47 IST)
અનેકવાર કેટલાક લોકો વધુ મહેનત કરવા પર પણ પોતાના જીવનમાં સફળતા મેળવી શકતા નથી.  જેને કારણે તેમના જીવનમાં અસમતા અને ગરીબી કાયમ રહે છે.  તો જો તમે પણ એ લોકોમાંથી છો જે પોતાના જેવનમાં વધુ મહેનત કરવા છતા પણ નિષ્ફળતાનો સામનો કરી રહ્યા છે તો હવે તમને પરેશાન થવાની જરૂર નથી.  કારણ કે અમે તમારે માટે વાસ્તુના કેટલાક એવા ઉપાય લઈને આવ્યા છે જેને જીવનમાં અપનાવવાથી કોઈપણ વ્યક્તિ પોતાના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરી શકે છે. 
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઉત્તર પૂર્વ દિશા ધનની દિશા માનવામાં આવે છે. એક વાત હંમેશા ધ્યાનમાં રાખજો કે જે ઘરમાં આ દિશામાં ભારે સામાન કે ગંદકી રહે છે તે ઘર હંમેશા આર્થિક પરેશાનીઓનો સામનો કરતુ રહે છે.  સાથે જ ઘરમાં પૈસાની તંગી પણ રહે છે. ઉત્તર પૂર્વની જેમ ઉત્તર-પશ્ચિમ દિશા પણ ધન આગમન માટે લાભકારી છે. જો આ દિશામાં દરેક સમય અંધારુ હોય તો પરિવારમાં પરસ્પર મતભેદ વધે છે અને ધનની કમી રહે છે. 
 
જો તમારા ઘરમાં દક્ષિણ દિશા તરફ તિજોરી અથવા દરવાજો છે તો આ સારો સંકેત નથી. આવુ થવાથી ઘરમાં પૈસા આયુ ઘટી જાય છે એટલે કે આવા ઘરમાં પૈસા ટકતા નથી.   જો તમને આ દોષથી બચવુ છે તો લાલ રંગના રિબનમાં ત્રણ સિક્કા બાંધીને ટાંગી દો. 
આ જ રીતે જે ઘરમાં ઉત્તર પૂર્વ દિશામાં રસોડુ હોય છે એ ઘરમાં આર્થિક તંગી રહે છે. પશ્ચિમ કે દક્ષિણ પૂર્વમાં રસોડુ હોય તો ધન-ધાન્યમાં વધારો થાય છે. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

મુંબઈમાં મોહરમમાં આવેલા લોકોને પેનકિલર બતાવીને આપી રહ્યો હતો ઝેરી કેપ્સ્યુલ્સ, ટારગેટ પર હતા 30 હજાર લોકો

Vat Savitri Puja - વટ સાવિત્રી વ્રતની પૂજા કેવી રીતે કરશો તેની માહિતી..

વુમંસ ટી 20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટીમ ઈંડિયાની કરો યા મરો મેચ, કેવો છે બંનેનો હેડ ટૂ હેડ રેકોર્ડ

અમદાવાદની ઇન્ટરનેશનલ સ્કૂલમાં શરમજનક ઘટના: 5 વર્ષની બાળકી સાથે અડપલાં કરનાર 54 વર્ષીય સફાઈ કામદારની ધરપકડ

આગળનો લેખ
Show comments